મધ શરીર માટે ફાયદાકારક ગણાય છે.
પરંતુ કેટલાક લોકોએ મધનું સેવન વધારે ન કરવું જોઈએ.
મધથી એલર્જી હોય તો તેણે મધનું સેવન ન કરવું જોઈએ.
કબજિયાત, પેટમાં દુખાવો જેવી સમસ્યા હોય તો પણ વધારે મધ ન ખાવું.
બ્લડ પ્રેશરના દર્દીએ પણ વધારે મધ ન ખાવું જોઈએ.
ડાયાબિટીસના દર્દી હોય તેમણે વધારે પ્રમાણમાં મધ ખાવું નહીં.
વધારે માત્રામાં કોઈપણ વસ્તુ ખાવાથી નુકસાન જ થાય છે.