ભારતના આ શહેરમાં નથી એકપણ ભિખારી, નામ જાણીને તમે પણ કરશો ગર્વ!
જ્યારે પણ આપણે ફરવા જઈએ છીએ, ત્યારે આપણને ત્યાં ભિખારીઓ ચોક્કસ જોવા મળે છે. તેઓ ફૂટપાથ પર પણ જોવા મળે છે
કેટલાક લોકો તો ભિખારીઓથી પરેશાન પણ થઈ જાય છે. કેટલાક શહેરોમાં તો ચિન્હિત સ્થળો પર ભિખારીઓ બેઠેલા જોવા મળે છે
પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં એક એવું શહેર પણ છે જ્યાં એકપણ ભિખારી નથી
કેટલાક મીડિયા રિપોર્ટ્સ માનીએ તો મધ્યપ્રદેશના સાંચી શહેરમાં એકપણ ભિખારી નથી
આ ઉપરાંત મધ્યપ્રદેશના બીજું એક શહેર ઇન્દોરને ભિખારીમુક્ત બનાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે
રિપોર્ટ્સ જણાવે છે કે, હરિયાણા અને પંજાબની રાજધાની ચંદીગઢમાં પણ લગભગ 120-121 ભિખારીઓ છે
પશ્ચિમ બંગાળ ભારતનું એક એવું રાજ્ય છે જ્યાં ભિખારીઓની સંખ્યા સૌથી વધુ માનવામાં આવે છે
પશ્ચિમ બંગાળ પછી ઉત્તર પ્રદેશ (UP)ને સૌથી વધુ ભિખારીઓ ધરાવતું રાજ્ય માનવામાં આવે છે
Disclaimer: અહીં આપેલી માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.