આ 5 વાતો વહુએ સાસુને ક્યારેય ન કહેવી, આ વાતો જ બને કજિયાનું કારણ

સાસુ સાથે વહુના સંબંધ

લગ્ન પછી ઘરમાં સાસુ સાથે વહુના સંબંધ ખરાબ થાય તો ઘરમાં ખુશીઓ રહેતી નથી.

5 વાતોનું ધ્યાન રાખવું

સાસુ સાથે પ્રેમ ભર્યા સંબંધો રહે તે માટે વહુએ 5 વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

દીકરાને કંઈ શીખવ્યું નથી

સાસુને ક્યારેય એવું ન કહેવું કે તેણે તેના દીકરાને કંઈ શીખવ્યું નથી.

પતિની ભુલ

પતિની ભુલનો દોષ ક્યારેય સાસુ પર ન નાખો.

ઝઘડાનું કારણ

પતિ સાથે ક્યારેય ઝઘડો થાય તો તેનું કારણ સાસુ છે એવું ક્યારેય કહેવું નહીં.

અકળાઈને જવાબ

સાસુની વાત પર અકળાઈને જવાબ ક્યારેય ન આપવો.

સાસુને શું ન કહેવું ?

સાસુને ક્યારેય એમ ન કહેવું જોઈએ તે તેના દીકરાને તેના કરતાં વધારે તમે ઓળખો છો.

સાસુ-વહુના સંબંધો ક્યારેય બગડે નહીં

જો આ વાતોનું ધ્યાન રાખી લેવામાં આવે તો સાસુ-વહુના સંબંધો ક્યારેય બગડે નહીં.