Yogini Ekadashi 2025: 21 કે 22 જૂન ક્યારે રાખવું યોગિની એકાદશીનું વ્રત? જાણો તારીખ અને શુભ મુહૂર્ત

યોગિની એકાદશી

અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે.

દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ

આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે.

21 જૂને યોગિની એકાદશી

આ વર્ષે 21 જૂને યોગિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. આ વ્રત 7.18 મિનિટથી શરુ થશે.

વિધિ વિધાન

આ વ્રત વિધિ વિધાનથી કરવામાં આવે તો બધા જ અટકેલા કામ પુરા થવા લાગે છે.

ભગવાનની પૂજા

યોગિની એકાદશીના દિવસે સવારે જલદી જાગી જવું અને સ્નાન કરી ભગવાનની પૂજા કરવી.

લક્ષ્મીની પૂજા

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી આ દિવસે સાત્વિક વસ્તુઓનો ભોગ ધરાવો.

તુલસી પૂજા

યોગિની એકાદશીના દિવસે તુલસીજીની પણ પૂજા અર્ચના કરવી જરૂરી છે. તુલસી પૂજા વિના વ્રત અધુરું રહે છે.