हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અવંતિપોરા
અવંતિપોરા News
પુલવામા આતંકી હુમલો
પુલવામા એટેક પર કોંગ્રેસનું નિવેદન, સરકારને અમારું સમર્થન
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકી હુમલા પર નિવેદન આપતા કહ્યું કે આ દુ:ખની ઘડીમાં આખો દેશ એક સાથે છે. તેમણે કહ્યું કે દેશને કોઈ શક્તિ તોડી શકે નહીં. પૂર્વ પીએમ મનમોહન સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશને આશ્વાસન આપતા કહ્યું કે અમે સરકાર અને સુરક્ષાદળોની સાથે છીએ. અમે આ આતંકી હુમલા પર રાજનીતિ નહીં કરીએ.
Feb 15,2019, 15:25 PM IST
પુલવામા
શહીદ જવાનોના પરિવારને મળશે આર્થિક મદદ, તૈયાર કરે છે બેંક એકાઉન્ટનું લિસ્ટ
જવાનોની અંતિમ ક્રિયામાં બળની તરફથી ડીઆઇજી આ કમાન્ડેન્ટ સ્તરના અધિકારીઓ સામેલ થશે. સાથે જ સીઆરપીએફની તરફથી શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાયતા પણ આપવામાં આવશે.
Feb 15,2019, 15:15 PM IST
અમેરિકા
પુલવામા હુમલો: અમેરિકાએ પાક.ને કહ્યું- ‘આતંકવાદને આશ્રય આપવાનું બંધ કરે’
પાકિસ્તાનથી ગતિવિધિઓ ચલાવનાર સમૂહ જેશ-એ-મોહમ્મદ (જેઇએમ)ના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. હુમલામાં સીઆરપીએફના ઓછામાં ઓછા 44 જવાનો શહીદ થયા છે અને અન્ય ઘણા જવાનો ગંભીર રૂપથી ઘાયલ છે.
Feb 15,2019, 11:57 AM IST
પાકિસ્તાન
J&K: પાકિસ્તાને પુંછમાં યુદ્ધવિરામનો કર્યો ભંગ
ગુરુવારે પાકિસ્તાન પ્રાયોજિત આતંકી જૂથ જૈશ એ મોહમ્મદે પુલવામાના અવંતિપોરામાં ભીષણ આતંકી હુમલાને અંજામ આપ્યો જેમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા. પાકિસ્તાને પોતાની નાપાક હરકત ચાલુ રાખતા આજે રાજ્યના પુંછ વિસ્તારમાં સરહદે યુદ્ધવિરામનો ભંગ કર્યો.
Feb 15,2019, 11:32 AM IST
Trending news
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ