हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેપ્ટન અમરિન્દર સિંહ
કેપ્ટન અમરિન્દર સિંહ News
અરવિંદ કેજરીવાલ
CM કેજરીવાલનો પંજાબના CM પર મોટો આક્ષેપ, કહ્યું- 'પુત્ર માટે ખેડૂત આંદોલન વેચી દીધુ?
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વચ્ચે વાર પલટવાર સતત ચાલુ છે. વાત જાણે એમ છે કે પંજાબના સીએમએ ખેડૂતોના પક્ષમાં કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવ્યાં હતા. જેના પર દિલ્હીના મુખ્યમંત્રીએ પલટવાર કરતા સવાલ પૂછ્યો કે તમે શું ખેડૂતોના આંદોલનને વેચી દીધુ છે?
Dec 14,2020, 14:29 PM IST
પંજાબના CMનું નિવેદન
ગૃહમંત્રી અમિત શાહને મળ્યા પંજાબના CM, કહ્યું- 'ખેડૂત આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને જ
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો માટે આજનો દિવસ મહત્વનો છે. કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે ખેડૂતોની વાતચીત હાલ ચાલુ છે. આ બધા વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. અત્રે જણાવવાનું કે ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યાં. પંજાબ સહિત દેશના અનેક રાજ્યોના ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
Dec 3,2020, 14:28 PM IST
ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
Farmers Protest: હરિયાણાના CMનું મોટું નિવેદન, પંજાબના CM વિશે જાણો શું કહ્યું?
હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે ખેડૂતોના પ્રદર્શન માટે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને જવાબદાર ઠેરવ્યા છે. ખેડૂત આંદોલન પર હરિયાણાના મુખ્યમંત્રીનું મોટું નિવેદન આવ્યું છે. સીએમ ખટ્ટરે કહ્યું કે આ ખેડૂત આંદોલનમાં અનેક અસામાજિક તત્વો સામેલ છે. આ બાજુ ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાન સમર્થકોના મુદ્દે તેમણે કહ્યું કે હરિયાણાની પોલીસ અને પ્રશાસન ઓડિયો પુરાવાની તપાસ કરી રહ્યા છે.
Nov 28,2020, 16:58 PM IST
CM Captain Amarinder Singh
બાપરે...સપ્ટેમ્બરમાં ચરમસીમાએ કોરોના વાયરસ!, ભારતના 60 કરોડ લોકો તેના ભરડામાં આવી શક
કોરોના વાયરસના સંક્રમણને જોતા રાજ્ય સરકારો લોકડાઉન વધારવાનો નિર્ણય આપોઆપ લઈ રહી છે. ઓડિશા બાદ હવે પંજાબે પણ લોકડાઉન/કરફ્યૂ વધારવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહના નેતૃત્વમાં થયેલી પંજાબ કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકડાઉનને પહેલી મે સુધી વધારવાનો નિર્ણય લેવાયો.
Apr 11,2020, 9:26 AM IST
પંજાબ
પાકિસ્તાનમાં શીખ યુવતીનું ધર્મપરિવર્તન, કેપ્ટને કહ્યું-'ઈમરાન કરે કડક કાર્
પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ બાદ તેનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવી દઈ મુસ્લિમ બનાવવાના મામલે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વાત કરી છે.
Aug 31,2019, 9:41 AM IST
પંજાબ
પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ, સિદ્ધુએ મંત્રી પદેથી રાજીનામું આપતા CM અમરિન્દર
કોંગ્રેસ નેતા અને પંજાબ કેબિનેટમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પંજાબની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. આ મામલે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પ્રતિક્રિયા આપી. સીએમ અમરિન્દર સિંહે કહ્યું કે તેમને આ અંગેની જાણકારી મળી છે કે નવજોત સિંહ સિદ્ધુ તરફથી રાજીનામું ચંડીગઢ સ્થિત તેમના નિવાસસ્થાને મોકલાયું છે. પરંતુ હજુ સુધી તેમણે તે જોયું નથી. તેમનું કહેવું છે કે પહેલા તેઓ સિદ્ધુનું રાજીનામું વાંચશે અને ત્યારબાદ તેના પર કઈંક બોલશે અને નિર્ણય લેશે.
Jul 15,2019, 15:41 PM IST
પંજાબ
પંજાબ કેબિનેટમાં ફેરબદલ, આખરે કેપ્ટનનું ધાર્યું થયું અને સિદ્ધુનું મંત્રાલ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ નવજોતસિંહ સિદ્ધુને અપાયેલું શહેરી વિકાસ મંત્રાલય હટાવીને તેની જગ્યાએ હવે ઉર્જા મંત્રાલય અપાયું છે.
Jun 6,2019, 21:28 PM IST
પંજાબ
પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, નવજોતસિંહ સિદ્ધુ કેબિનેટની બેઠકમાં સામેલ ન થયા
લોકસભા ચૂંટણી વખતે પંજાબના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના 'ખરાબ પ્રદર્શન'ના કારણે મુખ્યમંત્રી અમરિન્દર સિંહની નારાજગીનો ભોગ બનેલા રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ ચૂંટણી બાદની પહેલી કેબિનેટ બેઠકમાં આજે સામેલ થયા નહીં.
Jun 6,2019, 18:37 PM IST
જલિયાવાલા બાગ હત્યાકાંડ
જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ: રાહુલ ગાંધી અને અમરિન્દર સિંહ આપી શ્ર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા થતા જલિયાવાલા બાગ સ્મારક સ્થળ પર શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે સ્વતંત્રતાની જે કિંમત ચૂકવવામાં આવી છે તેને ભૂલવી જોઈએ નહીં.
Apr 13,2019, 12:02 PM IST
દૂન સ્કૂલ
એક જ શાળાના આ 3 વિદ્યાર્થીઓ, આજે મુખ્યમંત્રી બનીને સંભાળે છે આ મોટા રાજ્યો
કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે જ તેઓ આ પદ પર રહેનારા દૂન સ્કૂલના ત્રીજા વિદ્યાર્થી બની ગયા છે. તેમના સમકાલીન નવી પટનાયક(ઓડિશા) અને કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના સીએમ છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સ્થિત દૂન સ્કૂલને દેશની જ નહીં પરંતુ દુનિયાની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ગણવામાં આવે છે. પહેલીવાર એવું બન્યું છે કે અહીંથી ભણીને બહાર ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ એક સાથે મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન છે.
Dec 23,2018, 10:32 AM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ