શ્રાવણ મહિના પહેલા શનિ થશે વક્રી, ઉલટી ચાલથી 3 રાશિના લોકોને કરશે ભારે નુકસાન, નવેમ્બર સુધી મચાવશે તબાહી!

Shani vakri: શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પોતાના આશીર્વાદ વરસાવશે પરંતુ આ સમય દરમિયાન, શનિ કેટલાક લોકો પર વિનાશ પણ લાવશે. વાસ્તવમાં, જુલાઈ મહિનાનું બીજા અઠવાડિયાથી જ શનિ વક્રી થવાનો છે.
 

1/6
image

Shani vakri: ગુજરાતી શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે તે પહેલા જ શનિ વક્રી થઈ જશે. જે બધી રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે. શનિના વક્રી થવાથી 3 રાશિના લોકોને મોટું નુકશાન થઈ શકે છે.  

2/6
image

શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થશે અને 23 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. જ્યારે શનિ 13 જુલાઈથી વક્રી થશે અને 28 નવેમ્બર સુધી ઊલટી દિશામાં ગતિ કરશે. એટલે કે શ્રાવણ મહિના દરમિયાન શનિ વક્રી રહેશે, જે 3 રાશિના લોકો માટે ખૂબ જ અશુભ સાબિત થઈ શકે છે.  

3/6
image

વૃશ્ચિક રાશિ: શનિની વક્રી ગતિ વૃશ્ચિક રાશિના લોકોને નુકસાન અને તણાવનું કારણ બનશે. તમારું મન અશાંત રહેશે. ખોટા નિર્ણયો લેવાનું ટાળો. નાણાકીય સ્થિતિ ખરાબ રહી શકે છે. નોકરી કરતા લોકોને પડકારોનો સામનો કરવો પડી શકે છે.

4/6
image

મિથુન રાશિ: શનિની વક્રી ગતિ મિથુન રાશિના લોકો માટે નુકસાનનું કારણ બની શકે છે. રોકાણમાંથી નુકસાન થવાની શક્યતા છે. તમારે ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરવો પડી શકે છે.  

5/6
image

મેષ રાશિ: આ રાશિના લોકોએ શનિની વક્રી દરમિયાન ખૂબ સાવધાન રહેવું જોઈએ. જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ તમારા ખિસ્સાને ખરાબ રીતે ખાલી કરશે. અંગત જીવનમાં મતભેદ અને તણાવ થઈ શકે છે.  

6/6
image

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)