हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
298/ 4
(111)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એલઆરડી વિરોધ
એલઆરડી વિરોધ News
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
પહેલા રોજગારી પછી ચૂંટણી : સરકારી નોકરીમાં ભરતી માટે યુવાનોની પેટાચૂંટણી બહિષ્કારની
ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. સાથે જ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે. સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા કરાઈ છે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો પરીક્ષાની તારીખોનું એલાન કેમ ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. વધુમાં વધુ ટ્વિટના માધ્યમથી પોતાનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરાયો છે. ત્યારે વધુમાં વધુ ટ્વિટ થતા જ ટ્વિટર પર આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવી ગયું છે. અત્યાર સુધી આ હેશટેગમાં 26 હજારથી વધુ ટ્વિટ થઈ ચૂકી છે.
Jul 16,2020, 15:42 PM IST
યુવરાજસિંહ જાડેજા
આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો
બિન સચિવાલય પરીક્ષામાંથી આગેવાન બનેલા અને શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહ જાડેજા શિક્ષિત બેરોજગારોના હિતમાં પોતાની લડત ચાલુ રાખશે. બે દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા જાતિ વાતના નામે થઇ રહેલા રાજકારણથી આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો છે.
Jul 15,2020, 8:16 AM IST
યુવરાજસિંહ જાડેજા
સરકાર અમારું આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે : દિનેશ બાંભણિયા
શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહે આંદોલન છોડતા નવો વિવાદ ઉભો થયો છે. આખરે શા માટે યુવરાજસિંહે રાજીનામુ આપ્યું તે અંગે યુવરાજસિંહે જવાબ આપ્યો. ત્યારે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના બીજા સભ્ય દિનેશ બાંભણીયાએ યુવરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કર્યું છે.
Jul 12,2020, 13:42 PM IST
યુવરાજસિંહ જાડેજા
સરકારી ભરતી આંદોલન અચાનક છોડનાર યુવરાજસિંહનો આરોપ, ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી ર
યુવરાજસિંહ જાડેજાએ સરકારી ભરતીઓને લઈને ચાલી રહેલ આંદોલન અચાનક અધવચ્ચે છોડ્યું હતું. જાતિવાદના મુદ્દાઓ ઉભા થતા આંદોલનની આગેવાની છોડી તેવું યુવરાજસિંહ જાડેજાએ કારણ આપ્યું હતું. ત્યારે શિક્ષિત યુવા બેરોજગાર માટેની લડતના મામલામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સદસ્ય યુવરાજસિંહ જાડેજા સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. ભરતી મામલે યુવરાજસિંહે રાજનીતિ થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. જાતિવાદના મુદ્દાઓ સામે આવતા યુવરાજસિંહ નારાજ છે તેવુ તેઓએ જણાવ્યું. ચૂંટણીના કારણે ભરતી મામલે પણ જાતિવાદ ઉભો કરાઈ રહ્યો હોવાની વાત યુવરાજસિંહે કરી.
Jul 12,2020, 11:14 AM IST
સરકારી નોકરી
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની આજે બપોરે 3 વાગે સરકાર યોજાનારી બેઠક પર સૌની નજર
શિક્ષિત બેરોજગારોની અટકી પડેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે આજે મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજાશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ બેઠકમાં હાજરી આપશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બરમાં બપોરે ત્રણ વાગ્યે બેઠક યોજાશે. જેમાં દિનેશ બામણીયા, યુવરાજસિંહ જાડેજા, પૂર્વી પટેલ, પ્રવિણ રામ, નીરવ જોષી, કમલેશ સોલંકી અને શરદ સાધુ સહિત લોકો સરકાર સાથે બેઠક કરશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં સંકલન સમિતિના સભ્યોએ પોતાની કોર કમિટી નક્કી કરી છે.
Jul 10,2020, 11:59 AM IST
Trending news
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !
Mann Ki Baat August 2025
‘ઓગસ્ટ મહિનો ક્રાંતિનો...’ પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમની શું છે 5 મોટી વાતો?
Tej Pratap Yadav Mahua seat
બિહારની આ સીટ પરથી ચૂંટણી લડશે તેજ પ્રતાપ યાદવ! શું છે આ બેઠકનું જાતિ સમીકરણ- ઈતિહાસ
pnb bank
PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા પતાવી લો આ કામ...નહીં તો ફ્રીઝ થઈ જશે બેંક એકાઉન્ટ
Gujarat politics
રાહુલ ગાંધીએ ગુજરાતના કાર્યકર્તાઓને આપ્યું એક વચન, આપ્યો જીત માટે જાદુઈ મંત્ર