हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
290/ 4
(109.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કંડલા બંદર
કંડલા બંદર News
gujarat news
માલની હેરફેરમાં ગુજરાત દેશભરમાં અવલ્લ! વર્ષે કરોડો ટન સામાન થઈ જાય છે આમથી આમ
દેશના 229 બંદરો પર વાર્ષિક 143 કરોડ ટન સામાનની આયાત-નિકાસ થાય છે. આ આંકડામાં સૌથી આગળ કોઈ બંદરો હોય તો એ ગુજરાતના છે.
Dec 16,2023, 8:29 AM IST
Kandla Port
શંકાના દાયરામાં આવેલ ચીનથી પાકિસ્તાન જતુ જહાજ કંડલા બંદરે ઉભુ રખાયું
કંડલા બંદરેથી પાકિસ્તાન (pakistan) જતા ચીન (china) ના જહાજને કસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. ચીનથી કરાંચી બંદર જતા જહાજમા શંકાસ્પદ સામાન હોવાની આશંકાથી કંડલા બંદરે (kandla port) સામાન ઉતારવા આવ્યું હતું. જહાજને ડિટેઈન કર્યા બાદ તપાસ કરાશે. શંકા છે કે, આ જહાજ પર મિસાઈલ સાથે જોડાયેલ સામગ્રી છે, જે બેલેસ્ટિક મિસાઈલ (ballistic missile) ના લોન્ચિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે.
Feb 17,2020, 11:19 AM IST
કચ્છ
અંડરવોટર એટેકની ચેતવણીના 2 દિવસ પહેલા જ હરામીનાળાં પાસેથી 2 પાકિસ્તાની બોટ
કચ્છના અખાતમાં પાકિસ્તાનની કમાન્ડો ઘૂસ્યાનું અલર્ટ કોસ્ટગાર્ડે આપ્યું છે. કચ્છની દરિયાઇ સીમાથી પાકિસ્તાની કમાન્ડો ભારતમાં ઘૂષણખોરી કરવા તૈયારી કરી રહ્યાનું ઇનપુટ ભારતીય એજન્સીઓને મળ્યું છે. જેને લઇને કોસ્ટગાર્ડે કચ્છના તમામ દરિયાઇ બંદરો, ત્યાંની કંપનીઓને પણ એલર્ટ આપ્યું છે. દરિયાઇ વિસ્તારમાં કોઇપણ હલચલ દેખાય તો આ મામલે તાત્કાલિક એજન્સીને જાણ કરવા સૂચના અપાઇ છે.
Aug 29,2019, 15:43 PM IST
terror
આતંકવાદી હુમલો કરવા કચ્છના સમુદ્રી માર્ગે ભારતમાં કરી શકે છે ઘૂસણખોરી
એવા ગુપ્તચર અહેવાલ છે કે પાકિસ્તાની કમાન્ડો સરહદી રાજ્ય ગુજરાતમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવા અને આતંકવાદી હુમલો કરવા માટે કચ્છના રસ્તે સમુદ્રી માર્ગે ભારતમાં ઘૂસણખોરી કરી શકે તેવી શક્યતા છે. આ ઈનપુટને ધ્યાનમાં રાખીને કંડલા બંદરની સુરક્ષા એકદમ ચુસ્ત કરાઈ છે.
Aug 29,2019, 13:28 PM IST
કચ્છ
પાકિસ્તાની કમાન્ડો ગુજરાતમાં ઘૂસ્યા હોવાની આશંકા, કચ્છ સહિત બંદરો પર એલર્ટ
એવા ગુપ્તચર અહેવાલ છે કે પાકિસ્તાની કમાન્ડો સરહદી રાજ્ય ગુજરાતમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવા અને આતંકવાદી હુમલો કરવા માટે કચ્છના રસ્તે સમુદ્રી માર્ગે ભારતમાં ઘૂસણખોરી કરી શકે તેવી શક્યતા છે. આ ઈનપુટને ધ્યાનમાં રાખીને કંડલા બંદરની સુરક્ષા એકદમ ચુસ્ત કરાઈ છે.
Aug 30,2019, 7:31 AM IST
વાયુ
વાયુ વાવાઝોડાને કારણે કંડલા બંદરે 16 હજાર જેટલા લોકોનું કરાયું સ્થળાંતર
વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કંડલા અને તેના નજીકના નીચાણવાળા વિસ્તારમાંથી આશરે 16 હજાર જેટલા લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને અલગ અલગ સ્થળોએ રાખવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખી પ્રસાશન દ્વારા મોટી સંખ્યામાં લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
Jun 13,2019, 21:40 PM IST
Trending news
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !
Mann Ki Baat August 2025
‘ઓગસ્ટ મહિનો ક્રાંતિનો...’ પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમની શું છે 5 મોટી વાતો?
Tej Pratap Yadav Mahua seat
બિહારની આ સીટ પરથી ચૂંટણી લડશે તેજ પ્રતાપ યાદવ! શું છે આ બેઠકનું જાતિ સમીકરણ- ઈતિહાસ
pnb bank
PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા પતાવી લો આ કામ...નહીં તો ફ્રીઝ થઈ જશે બેંક એકાઉન્ટ
Gujarat politics
રાહુલ ગાંધીએ ગુજરાતના કાર્યકર્તાઓને આપ્યું એક વચન, આપ્યો જીત માટે જાદુઈ મંત્ર