हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચાણક્ય
ચાણક્ય News
loksabha election
ચૂંટણીનો 'ચાણક્ય' ભાજપ માટે કેમ કરી રહ્યો છે આવી ભવિષ્યવાણી, સૂપડાં સાફ કરી દેશે
Loksabha Election 2024: રાજનીતિના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે ભાજપ વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણીમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. આ સિવાય ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં ચૂંટણી પરિણામોની પણ આગાહી કરી છે.
May 15,2024, 16:11 PM IST
ચાણક્ય
ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા
Jun 25,2023, 23:00 PM IST
Irrfan Khan
Irrfan Khanના નિધન પર શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જાણો કયા સેલિબ્રિટીએ શું કહ્યું...
બોલિવૂડના દિગ્ગજ નેતા ઇરફાન ખાન (Irrfan Khan)ના નિધન થયું છે. ફિલ્મ ડિરેક્ટર શુજિત સરકારે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. બોલીવુડ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)ને સોમવારે કોલોન ઇન્ફેક્શન થવાના કારણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. અત્યારે બોલિવૂડમાં શોકનું મોજુ છે. ઇરફાનને લગતી યાદોને દરેક સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. ઇરફાન ખાનની યાદમાં કરવામાં આવેલ કેટલાક ટ્વીટ્સ ...
Apr 29,2020, 17:38 PM IST
Irrfan Khan
ઇરફાન ખાનના નિધન પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વ્યક્ત કર્યો શોક
હવે ઇરફાન ખાનના નિધનના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાખ કોવિંદ અને ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
Apr 29,2020, 15:12 PM IST
Irrfan Khan
લૉકડાઉનમાં સુપુર્દ-એ-ખાક થશે ઇરફાન, અંતિમ યાત્રામાં માત્ર 20 લોકોને જવાની મંજૂરી
ઇરફાનનું નિધન તેવા સમયે થયું છે, જ્યારે દેશ લૉકડાઉનને કારણે ઘરમાં કેદ છે. માનવામાં આવી રહ્યું છે કે ઇરફાન ખાનના અંતિમ સંસ્કારમાં પરિવાર અને ફિલ્મ જગતના થોડા લોકો હાજર રહેશે.
Apr 29,2020, 15:00 PM IST
Irrfan Khan
તમને પણ પસંદ હશે ઇરફાન ખાનના આ દમદાર ડાયલોગ, SEE PHOTOS
અભિનેતા ઇરફાન ખાનના મોત બાદથી લોકોના મગજમાં તેમના રોલ અને દમદાર ડાયલોગ યાદ આવી રહ્યાં છે.
Apr 29,2020, 14:48 PM IST
Irrfan Khan
ઇરફાન ખાને નામમાં જોડ્યો હતો એક્સ્ટ્રા R, શું હતું ન્યૂમેરોલોજી કનેક્શન?
ઇરફાન ખાનનું આખુ નામ સાહબજાદે ઇરફાન અલી ખાન (Sahabzade Irfan Ali Khan) હતું. તેઓ રોયલ ફેમેલી સાથે સંબંધ ધરાવતા હતા. ઇરફાનને આટલુ લાંબુ નામ પસંદ નહતું. તેથી તેમણે પોતાના નામમાં ફેરફાર કર્યો હતો.
Apr 29,2020, 13:59 PM IST
Irrfan Khan
દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનની આવી રહી NSDથી હોલીવુડની સફર, જાણો 10 ખાસ વાતો
NSDથી પોતાના સફરની શરૂઆત કરનાર ઇરફાન ખાને બોલીવુડની સાથે સાથે હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની ધાક જમાવી હતી. થોડા ભૂમિકામાં જ તેમણે પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કર્યાં હતા.
Apr 29,2020, 13:19 PM IST
Irrfan Khan
ચંદ્રકાંતા- ચાણક્ય સુધી, નાના પડદા પર પણ ચાલ્યો ઇરફાન ખાનનો જાદૂ
ઇરફાન ખાને ફિલ્મોમાં આવતા પહેલા ઘણી સીરિયલમાં કામ કર્યું હતું. તેમણે મોટા પડદા પર આવતા પહેલા ઘણા વર્ષો સુધી નાના પડદા પર પોતાના અભિનયનો જાદૂ દેખાડ્યો હતો.
Apr 29,2020, 12:57 PM IST
AmitShah
રાજનીતિના ચાણક્ય અમિત શાહનો આજે જન્મદિવસ, જાણો તેમની ખાસ વાતો
ભારતની રાજનીતિમાં એક એવું નામ, જેની અવગણના કરવી કોઈ પણ રાજકીય પાર્ટી માટે મોટી ભૂલ બની શકે તેમ છે. એ છે અમિત શાહ. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નો જન્મદિવસ છે. રાજનીતિમાં રણનીતિ બનાવવાની વાતમાં તો માત્ર ભારત જ નહિ, પરંતુ આખી દુનિયાને વિશ્વાસ થઈ ગયો છે કે અમિત શાહ ચાણક્ય કેમ કહેવાય છે. નેશનલ નેતૃત્વની કમાન સંભાળ્યા બાદ શાહે પાર્ટીની દરેક પરંપરાને પૂરતી જવાબદારીથી સંભાળી છે. વિપક્ષથી લઈને પક્ષના અનેક નેતાનું કહેવુ છે કે, ભાજપ (BJP) ને બે ગુજરાતીઓ દ્વારા ચલાવી રહ્યાં છે. તો બીજી તરફ, અમિત શાહે પણ પાર્ટીની સેકન્ડ લાઈન લિડરશિપ તૈયાર કરવામાં કોઈ કસર બાકી ન રાખી. તેમણે હંમેશા પાર્ટી અને સરકારના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
Oct 22,2019, 12:55 PM IST
ચાણક્ય
અજય દેવગણ ભજવશે રાજકીય મહાગુરૂ 'ચાણક્ય'નું પાત્ર!
'સિંઘમ' અજય દેવગણ પોતાના ફેન્સ માટે સતત ઘણી ફિલ્મોની ભેટ આપવા માટે તૈયાર છે. હાલમાં અજય એકસાથે ઘણા ઝોનની ફિલ્મોમાં હાથ અજમાઇ રહ્યા છે. તો બીજી તરફ અજય દેવગણે હવે વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી 'દે દે પ્યાર દે'માં રોમેન્ટિક, 'તાનાજી'માં યોદ્ધા અને એક ખેલાડીની બાયોપિક પર એકસાથે કામ કરી રહેલા અજય દેવગણ હવે મહાગુરૂ 'ચાણક્ય'ની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
May 11,2019, 13:50 PM IST
પાણી
દિવસમાં જો 'આ' સમયે પાણી પીવાની ભૂલ કરશો તો ભારે પડશે, કરશે ઝેરનું કામ
જીવન દર્શનના જ્ઞાતા ચાણક્યની નીતિઓ અંગે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં તેમની નીતિઓનું પાલન કરે છે તેમને ક્યારેય દગો મળતો નથી. પોાતની નીતિઓમાં આચાર્ય ચાણક્યે કહ્યું છે વ્યક્તિએ કેવી રીતે પોતાનું જીવન વિતાવવું જોઈએ. જીવનમાં ચઢાવ ઉતાર આવવા એ સામાન્ય છે. પરંતુ આ પરિસ્થિતિઓમાં ચાણક્યની નીતિઓનું પાલન કરનારી વ્યક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી.
Feb 8,2019, 7:53 AM IST
ચાણક્ય
ચાણક્ય નીતિ: આ 4 પ્રકારના કામ ન કરો જીવનમાં, નહીં તો ચોક્ક્સપણે થશો બરબાદ
Oct 4,2018, 9:24 AM IST
અજય દેવગણ
નીરજ પાંડેની આગામી ફિલ્મમાં અજય દેવગણ બનશે ચાણક્ય
'ચાણક્ય' ભારતીય ઇતિહાસની સૌથી મોટી ચિંતક કહાણી પર એક ફિલ્મ, નિર્દેશક હશે નીરજ પાંડે.' આ ફિલ્મ ચાણક્ય જેવા રાજકીય ચિંતક, દાર્શનિક અને રાજકીય સલાહકારની જીંદગી, તેમના શિક્ષણ પર આધારિત રહેશે.
Jul 11,2018, 15:51 PM IST
Trending news
Whatapp
નવું ફીચર... હવે WhatsApp પર ચેટિંગની શરૂઆત થશે વધુ Cool; Gen Zને પડી જશે મોજ
Ahmedabad Plane Crash
બાળક માટે મોત સામે ઢાલ બની જનેતા, સંતાનને બચાવવા ઉતારી દીધી પોતાની ચામડી, જાણો
jennifer
દિશા વાકાણીને લઈને જેનિફર મિસ્ત્રીનો મોટો દાવો, મેકર્સે પર પણ આવ્યું મોટું નિવેદન
Washington Sundar
'મારા પુત્રને ઈગ્નોર કરવામાં આવે છે...' સેલેક્ટર્સ પર કેમ ભડક્યા સુંદરના પિતા
aims
દારૂ પીનારાઓ સાવધાન! AIIMSની સ્ટડીમાં મોટો દાવો, આ રિપોર્ટ તમારા હોશ ઉડાડી દેશે
gautam gambhir
કોચ ગૌતમ ગંભીરે આપ્યો મોટો સંકેત, ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 પર બેટિંગ કરશે આ બેટ્સમેન!
Car Insurance Tips
વરસાદમાં કારને ખરાબ થવાથી કેવી રીતે બચાવવી ? ઈંશ્યોરેંસમાં જરૂર લઈ લેજો આ કવર !
GG Hospital
GG હોસ્પિટલના કર્મચારીઓએ કરી નાખ્યો કાંડ, ગેરહાજર રહેતા કર્મચારીઓને ચુકવ્યો પગાર
jasprit bumrah
છેલ્લી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ રમશે ? કોચ ગૌતમ ગંભીરે આપ્યો સંકેત
Ayurveda
આયુર્વેદે 1000 વર્ષ પહેલા શોધી લીધી હતી કોલેસ્ટ્રોલની દવા,ઇનકાર નથી કરી શકતું સાયન્સ