हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CBI special court
Cbi special court News
lalu yadav
જજ દ્રારા સજા સંભળાવતાં લાલુના સમર્થકો રડી પડ્યા, ચૂપ રહી મીસા, આવો હતો માહોલ
રાંચીની વિશેષ સીબીઆઈ કોર્ટે ઘાસચારા કૌભાંડના પાંચમા કેસમાં લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કરતાની સાથે જ કોર્ટની બહાર એકઠા થયેલા હજારો સમર્થકોમાં ઉદાસી છવાઇ ગઇ હતી. લાંબા સમય સુધી લાલુ પ્રસાદ યાદવના અંગત સચિવ રહેલા વિનોદ શ્રીવાસ્તવના આંસુ વહેવા લાગ્યા હતા. બીજા ઘણા સમર્થકો રડવા લાગ્યા હતા.
Feb 15,2022, 17:33 PM IST
gurmeet ram rahim singh
ગુરમીત રામ રહીમ સિંહને આજીવન કેદની સજા, સેવાદાર રણજીત મર્ડર કેસમાં આવ્યો નિર્ણય
રણજીત સિંહ હત્યા કેસ (Ranjit Singh Murder Case) માં ડેરા સચ્ચા સૌદા (Dera Sacha Sauda) ના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ (Gurmeet Ram Rahim Singh) ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઇની વિશેષ કોર્ટમાં 4 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા
Oct 18,2021, 17:24 PM IST
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો ચુકાદો
બાબરી વિધ્વંસ કેસ: તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યું-અચાનક ઘટના ઘટી હતી
28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસ (Babri Masjid Demolition case) માં આજે ચુકાદો આવ્યો. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI) ની વિશેષ કોર્ટે 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો.
Sep 30,2020, 12:54 PM IST
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો ચુકાદો
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ: 28 વર્ષ પછી આવશે ચુકાદો, જેલ જવા તૈયાર છે 'આરોપી'
28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસ (Babri Masjid Demolition case) માં આજે ચુકાદો આવશે. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI) ની વિશેષ કોર્ટ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવશે.
Sep 30,2020, 8:44 AM IST
સીબીઆઈ કોર્ટ
બાબરી વિધ્વંસ કેસઃ 30 સપ્ટેમ્બરે કોર્ટ આપશે ચુકાદો
અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ વિવાદિત કેસનો ચુકાદો 30 સપ્ટેમ્બરે આવશે, સીબીઆઈની વિશેષ કોર્ટે આ મામલામાં સુનાવણી 1 સપ્ટેમ્બરે પૂરી કરી લીધી હતી. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 32 આરોપી છે.
Sep 16,2020, 15:45 PM IST
Trending news
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ