हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
homeopathy
Homeopathy News
Medical Treatment
નવી શોધ: ખોપડી ફાટી ગઇ હોય કે માથાની ગંભીર ઇજા, હોમીયોપેથિક ટ્રીટમેન્ટ કરશે કામ
Medical Treatment: ‘માર્ગ અકસ્માત થવાને કારણે ખોપડી ફાટી જાય છે, જેના લીધે અતિશય લોહી વહી જાય છે અને આમ તાત્કાલિક લોહી ચઢાવવું પડે છે. આવા દર્દીઓ ઘણીવાર લોહીની ઊણપ (પાંડુરોગ) ધરાવતા થઈ જાય છે અને તેમને અતિશય નબળાઈ લાગે છે, માથામાં દુઃખાવો થાય છે અને ઊભા થવા પર ચક્કર આવવા લાગે છે, જેના પરિણામે દર્દીએ 10 દિવસ સુધી હોસ્પિટલમાં રોકાવું પડે છે.
Feb 16,2024, 21:56 PM IST
AYUSH Ministry
Corona થી બચવા માટે શું કરશો? આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આયુષ મંત્રાલયે (Ayush Ministry) એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે કોરોનાથી કેવી રીતે બચવું અને તેની સારવાર કેવી રીતે કરવી. આવો જાણીએ આયુષ મંત્રાલયની નવી માર્ગદર્શિકા વિશે.
Jan 12,2022, 20:58 PM IST
ayurvedic
જો આ બિલ પાસ થશે તો ગુજરાતના હોમિયોપથી, આયુર્વેદિક વિદ્યાર્થીઓને થશે નુકસાન?
રાજ્યની આયુર્વેદિક (Ayurvedic), હોમિયોપથી (Homeopathy) અને નેચરોપથીની (Naturopathy) સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં (Self Finance Colleges) હવે 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટામાંથી ભરવામાં આવશે
Mar 5,2021, 22:35 PM IST
મેડિકલ સ્ટૂડન્ટ
મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ સમાચાર
મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ ટૂંક સમયમાં થશે જાહેર. જાણો રાજ્યમાં ક્યા કોર્ષમાં છે કેટલી બેઠકો.
Nov 15,2020, 20:05 PM IST
હોમિયોપેથી
કોરોનાથી બચવા માટે હોમિયોપેથીને મળી મોટી સફળતા, મહિનામાં ફક્ત 6 દિવસ ખાવાની રહેશે
આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસ (Coronavirus) સામે લડવા માટે વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. ભારત પણ તેમાં સામેલ એક દેશ છે, પરંતુ તેની સાથે જ હવે ભારતમાં હોમિયોપેથીનો પણ આ લડાઇમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
May 25,2020, 17:12 PM IST
Coronavirus
કોરોનાથી નાગરિકોને બચાવવા ગુજરાત સરકારે અપનાવ્યો આર્યુવેદ-હોમિયોપેથનો રસ્તો
કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથિ દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે જેઓને ક્વોરેન્ટાઈન કરાયેલા છે તે પૈકી 91,341 વ્યકિતઓએ આયુર્વેદ અને હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ક્વોરેન્ટાઈન વ્યક્તિઓમાં જે 91,341 લોકોએ આયુર્વેદ-હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી હતી. તે પૈકી માત્ર 15 દર્દીઓના જ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જે તમામ 15 દર્દીઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું.
Apr 25,2020, 15:47 PM IST
Trending news
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ