हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ketu nakshatra parivartan
Ketu nakshatra parivartan News
ketu nakshatra parivartan
કેતુનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિઓની ચમકાવશે કિસ્મત,વિશેષ પ્રયાસથી થશે રૂપિયાનો વરસાદ!
Ketu Gochar: 6 જુલાઈ 2025ના રોજ, છાયા ગ્રહ કેતુ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં આભાસી રૂપમાં પ્રવેશ કરશે અને આ ગોચર 20 જુલાઈના રોજ પૂર્ણ થશે. આ પરિવર્તન 3 રાશિઓની કિસ્મત ચમકાવી શકે છે અને તેમને નાણાકીય લાભની સારી તકો મળી શકે છે. ચાલો જાણીએ આ ૩ ભાગ્યશાળી રાશિઓ કઈ છે?
Jun 27,2025, 21:11 PM IST
Ketu Gochar
પાપી ગ્રહ કેતુએ બદલ્યું નક્ષત્ર, 2024 પૂરું થતા પહેલા 3 રાશિઓને ખોબલે ખોબલે લાભ થશે
જ્યોતિષની ગણતરી મુજબ 2 ડિસેમ્બર 2024ના રોજ સોમવારે બપોરે 4.04 કલાકે સ્પષ્ટ કેતુએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરી લીધુ છે. આ પહેલા તે હસ્ત નક્ષત્રમાં બિરાજમાન હતો. સ્પષ્ટ કેતુ ગોચરની અસર આમ તો તમામ 12 રાશિઓ પર પડશે પરંતુ ત્રણ રાશિઓ એવી પણ છે જેમને વર્ષ 2024 પૂરું થતા પહેલા છાયા ગ્રહની વિશેષ કૃપા થશે. જાણો આ લકી રાશિઓ વિશે...
Dec 3,2024, 15:35 PM IST
grah gochar
4 દિવસ બાદ 3 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મહાફેરફાર, 5 રાશિવાળાનું ભાગ્ય પલટાશે
જ્યોતિષાચાર્યો અને પંડિત ડિસેમ્બર 2024ના મહિનાને નવેમ્બર મહિનાની જેમ જ ગ્રહોના ગોચર, યુતિ, યોગ-સંયોગની રીતે ખાસમખાસ મહિનો ગણાવી રહ્યા છે. 2 ડિસેમ્બરની તારીખ કઈક ખાસ જોવા મળી રહી છે. આ તારીખે 3-3 શક્તિશાળી ગ્રહો પોતાની ચાલમાં ફેરફાર કરી રહ્યા છે. આ વિશેષ ખગોળીય ઘટનાને ખાસ ગણાવામાં આવી રહી છે.
Nov 27,2024, 15:03 PM IST
Rahu Gochar
જીવન ધૂળધાણી કરી નાખે રાહુ-કેતુ, પણ આ 3 રાશિવાળાનું આજથી ભાગ્ય પલટી નાખશે
વૈદિક જ્યોતિષની દ્રષ્ટિએ 10 નવેમ્બર 2024નો દિવસ વિશેષ હતો જ્યારે બે રહસ્યમયી ગ્રહોએ પોતાના નક્ષત્ર પરિવર્તન કરીને ચાલ બદલી છે. રાહુ અને કેતુને છાયા ગ્રહ, પાપી ગ્રહ, રહસ્યમયી ગ્રહો કે અશુભ ગ્રહો પણ કહે છે. જે જાતકોના જીવન પર ખરાબ પ્રભાવ નાખે છે. પરંતુ એ પણ સાચુ છે કે રાહુ અને કેતુ વાસ્તવિક ગ્રહ ન હોવા છતાં ખુબ પ્રભાવશાળી ગ્રહ છે અને તે હંમેશા અશુભ ફળ જ આપે એવું પણ નથી. . રાહુ કેતુ શુભ ફળ પણ આપે છે. તેમની શુભ દશા વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે. વ્યક્તિ ખુબ પ્રગતિ કરે છે.
Nov 11,2024, 14:23 PM IST
Ketu Gochar
ગણતરીના કલાકોમાં છાયા ગ્રહ નક્ષત્ર બદલશે, 3 રાશિવાળાને કેતુ બનાવશે કરોડપતિ!
વૈદિક જ્યોતિષમાં કેતુને એક છાયા ગ્રહ કે રહસ્યમયી ગ્રહ માનવામાં આવે છે. તમામ નવ ગ્રહોમાં જે પણ ગ્રહોને અશુભ માનવામાં આવે છે તેમાં કેતુ પણ સામેલ છે. જ્યારે સાચુ તો એ છે કે બધામાં સૌથી શુભ ગ્રહ બૃહસ્પતિ પણ જ્યારે વિષમ સ્થિતિઓ અને યોગમાં હોય છે ત્યારે મારક બની જાય છે તો કેતુ ગ્રહનું શું કહેવું. પરંતુ એ પણ સાચુ છે કે જ્યારે કેતુની શુભ અસર પડે છે તો જાતકોને ઈન્દ્ર સમાન જાજરમાન અને ભગવાન કુબેર જેટલા ધનવાન બનાવી દે છે. આ ગ્રહ કુંડળીમાં હંમેશા રાહુથી વિપરિત હોય છે અને હંમેશા વક્રી અવસ્થામાં રહે છે. જ્યોતિષમાં કેતુને મોક્ષ, ત્યાગ, અલગાવ, અને મોહનો કારક ગ્રહ માનવામાં આવે છે. પરંતુ કેતુ આધ્યાત્મ પ્રત્યે ઢાળે છે, ડોક્ટરોને સર્જરીના સ્પેશિયાલિસ્ટ કેતુ જ બનાવે છે, જ્યોતિષ શાસ્ત્ર જેવા અન્ય ઓકલ્ટ સાયન્સ (Occult science) પ્રત્યે પ્રોત્સાહિત પણ કેતુ જ કરે છે.
Nov 9,2024, 11:33 AM IST
Ketu Gochar
Ketu Gochar: 4 માર્ચે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે કેતુ, 5 રાશિના લોકો રહે સંભાળીને
Ketu Nakshatra Parivartan 2024: કેતુના નક્ષત્ર પરિવર્તનથી પાંચ રાશિના લોકોના જીવનમાં ઘણા પ્રકારના નકારાત્મક પ્રભાવ જોવા મળશે. ખાસ કરીને લોકોના બિઝનેસ, નોકરી, કારકિર્દી, લવ લાઈફ પર અસર થશે.
Mar 2,2024, 8:47 AM IST
Trending news
Gujarat politics
ગરીબોના હકનું છીનવી ગયા નેતા, ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફ્લેટ ફાળવાયો
tamil nadu dowry case
જિંદગી ટૂંકાવતા પહેલા દીકરીનો વોટ્સએપ પર ભાવુક મેસેજ, વાંચીને પિતાનું તૂટી ગયું દિલ
hair oil
30 વર્ષની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે તમારા વાળ? તો આજથી લગાવવાનું શરૂ કરો આ તેલ
India vs Bangladesh ODI Series
રોહિત-કોહલીના કમબેક પર લટકતી તલવાર, BCCIને હજુ સુધી સરકાર તરફથી નથી મળી લીલી ઝંડી
Aditya Gadhvi
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ અમદાવાદના રસ્તાની પોલ ખોલી
small savings schemes
PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર મોદી સરકારનો મોટો નિર્ણય...હવે આટલું મળશે વ્યાજ
rail fair hike
ATM માંથી પૈસા ઉપાડવા થયા મોંઘા; ક્રેડિટ કાર્ડથી લઈને PAN સુધી, 1 જુલાઈથી બદલાયા આ મ
Urvashi Dholakia
16 વર્ષની ઉંમરે લગ્ન, 17 વર્ષે માતા બની અને 18 વર્ષની ઉંમરે થયા છૂટાછેડા
Pavagadh
પાવાગઢની તળેટીમાં કારમાં મૃત મળેલા યુવક-યુવતીની ઓળખ થઈ, પરિવાર બે દિવસથી બંનેને શોધત
Ind vs Eng
બુમરાહ સહિત 3 ખેલાડી OUT...એજબેસ્ટન ટેસ્ટમાં કેપ્ટન ગિલ કરશે મોટા ફેરફાર