हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇટાનગર
ઇટાનગર News
Arunachal Pradesh
ભડકે બળી રહેલા અરૂણાચલને શાંત કરવા રાષ્ટ્રપતિ શાસન અને CMના રાજીનામાની વકી
અરૂણાચલ પ્રદેશમાં હજી પણ તણાવની પરિસ્થિતી યથાવત્ત છે. રાજધાની ઇટાનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે આઇટીબીપીની 6 કંપનીઓને ફરજંદ કરવામાં આવી છે. આ ઉપરાંત કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 6 આદિવાસી સમુદાયને સ્થાયી નિવાસી પ્રમાણપત્ર (PRC) આપવાના પ્રસ્તાવની વિરુદ્ધ બોલાવાયેલા બંધ દરમિયાન પ્રદેશનાં કેટલાક હિસ્સાઓમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ ગોળીબારમાં શનિવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ રવિવારે પ્રદર્શનકર્તાઓએ રાજ્યના ઉપમુખ્યમંત્રી ચૌના મેનનાં ઘરે આગ લગાવી દીધી હતી.
Feb 24,2019, 23:55 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
ઇટાનગરમાં બોલ્યા PM- 4 વર્ષમાં અરૂણાચલમાં દરેક પરિવાર સુધી પહોંચી વીજળી
એરપોર્ટનું ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદીએ ઇટાનગરમાં એક જનસભાનું સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે, આજે અરૂણાચલ પ્રદેશમાં 4 હજાર કરોડથી વધારે રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરવાની તક મળી છે.
Feb 9,2019, 12:07 PM IST
Trending news
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ