हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
177/ 2
(64.3)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇમરાન ખેડાવાલા
ઇમરાન ખેડાવાલા News
સિવિલ હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલની કામગીરી પર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ
જે દર્દીઓ ને સિવિલમાં મોકલ્યા છે તેમને સંતોષકારક સરવાર મળી નથી. ખેડાવાલાએ રાજ્યના આરોગ્ય સચિવને પોઝિટિવ દર્દીના આકડા સાથે કઇ હોસ્પીટલમા કેટલા બેડ કેટલા આઇસીયુ બેડ કેટલા વેન્ટીલેટર ખાલી છે તેની માહિતી આપવા માગં કરી છે.
May 16,2020, 15:39 PM IST
congress MLA
કોંગ્રેસી ધારાસભ્યે આખા રાજ્યને ખતરામાં મુક્યું? CM સહિત ઉચ્ચ નેતા સાથે બેઠક કરી
જમાલપુર- ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.
Apr 14,2020, 21:56 PM IST
દિલ્હી
જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સામે ઉગ્ર વિરોધ
દિલ્હીના શાહિનબાગ ખાતે હાજરી આપવાની ઘટના જમાલપુરના ધારાસભ્યનો પીછો છોડતી નથી. રવિવારે જમાલપુર ખાડીયા વિધાનસભાના બહેરામપુરાના રહિશોએ ઇમરાન ખેડાવાલાનો વિરોધ કર્યો. બહેરામપુરા નાગરીક સમિતિ દ્વારા બહેરામપુરા પોલીસ ચોકી ખાતે ઇમરાન ખેડાવાલાના વિરૂધ્ધમાં અને સીએએના સમર્થનમાં સુત્રોચાર કરવામાં આવ્યા. નાગરીક સમિતિના અરવિંદ મહેતાના કહેવા પ્રમાણે ઇમરાન ખેડાવાલાએ શાહિનબાગમાં હાજરી આપી પોતાની દલિત વિરોધી માનસિકતા છતી કરી છે અને તેઓ દલિતો માટે કામ કરતા નથી માટે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે.
Feb 2,2020, 19:55 PM IST
Ahmedabad
અમદાવાદમાં ઈમરાન ખેડાવાલાએ પૂર્વ મેયરને ફટકારી નોટિસ
ઇમરાન ખેડાવાલા દ્વારા પૂર્વ મેયર અમિત શાહને નોટિસ આપવાનો મામલે અમિત શાહનું અતિ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને હાલ નોટિસ મળી નથી. હું મારી વાતને વળગી રહયો છું, મારુ નિવેદન સભાની મિનિટ્સમાં પણ નોંધાયું છે. ઇમરાન ખેડાવાલા પોતે નથી બોલ્યા, પણ જ્યાંથી આવું બોલાતું હતું ત્યાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા એમ કહ્યું હતું. ઇમરાન ભાઈને 20000થી વધુ હિન્દુઓએ મત આપ્યા, તેઓ ફક્ત મુસ્લિમોના પ્રતિનિધિ નથી. શુ તેઓ પોતાના હિન્દૂ મતદારોને પૂછીને ગયા હતા??
Jan 30,2020, 19:25 PM IST
સિંહ
સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં 2 વર્ષમાં 222 જેટલા એશિયાઈ સિંહના થયા મોત
રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભાના ચોમાસા સત્રમાં સરકારે સ્વિકાર્યો કે રાજ્યમાં છેલ્લા 2વર્ષમાં 222 જેટલા એશિયાઇ સિંહોના મોત થયા છે. ગત બે વર્ષમાં 52 સિંહ તથા 74 સિંહણો અને 90 બચ્ચાઓના મોત અને 6 વણખોવાયેલા સહિત એમ કુલ 222 સિંહોના મોત થયા છે.
Jul 16,2019, 19:41 PM IST
Trending news
Gondal
રીબડામાં અનિરુદ્ધસિંહને પડકાર ફેંકવાના કેસમાં નવો વળાંક, વીડિયો બનાવીને હાર્દિકસિંહ
Raj Thackeray Uddhav Thackeray meeting
મહારાષ્ટ્રના રાજકારણની આ તસવીર તમને કરશે આશ્ચર્ય! રાજ ઠાકરે 12 વર્ષ બાદ માતોશ્રી...
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?