हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
177/ 2
(65)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એશિયાટિક લાયન
એશિયાટિક લાયન News
Gir Lion
રાજુલા : પરિવાર સાથે સૂતા 5 વર્ષના બાળકને ઉપાડીને સિંહણે કર્યો શિકાર
રાજુલાની સિંહણ માનવકભક્ષી બન્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજુલાના ઉંચેયા અને ભચાદર ગામ વચ્ચે આવેલી એક ઝૂંપડીમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. લગભગ એક કલાક સુધી સિંહણે અને સિંહ બચ્ચાએ બાળકના મૃતદેહને ચૂંથ્યો હતો. આમ, રાજુલા ગામમાં બાળકના શિકારથી ખળભળાટ મચ્યો છે.
Feb 4,2020, 13:30 PM IST
Gir Lion
ગીરના ઈતિહાસમાં પહેલીવાર બની અદભૂત ઘટના, કાચબી ઈંડા મૂકે તે પહેલા જ સિંહે
ગીરના સિંહો પોતાની હદ વટાવીને હવે એવા વિસ્તારોમાં પહોંચી રહ્યાં છે જે જાણીને ખુદ વનવિભાગ અચંબામાં પડી ગયું છે. ગીરના સિંહો (Gir Lion) ની વિચિત્ર હરકતો સામે આવી રહી છે. ગીરના ઈતિહાસમાં પહેલીવાર સિંહો માધવપુર બીચ (Madhavpur beach) પર પહોંચ્યા છે અને અહીં પહોંચીને તેઓએ કાચબાનો શિકાર કર્યો હતો. વન્ય જીવના ઈતિહાસમાં આ અદભૂત ઘટના કહી શકાય.
Feb 3,2020, 14:14 PM IST
Junagadh
ગીર : મુસાફરોને મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી જંગલમાં રવાના કરાઈ, આજથી સિંહદ
ગીર અભયારણ્ય (Gir Santuary) આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહ (Gir Lions)નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે જથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટુરના ખાસિયત એ રહેશે કે, આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે.
Oct 16,2019, 9:11 AM IST
Junagadh
સિંહ દર્શન : પ્રવાસીઓ માટે બંધ થયેલા ગીર જંગલના દરવાજા ચાર મહિના બાદ આવતીક
ગીર અભયારણ્ય આવતીકાલે 16 ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાશે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતીકાલથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે.
Oct 15,2019, 9:42 AM IST
સિંહ
ઉનામાં સિંહ યુગલની પજવણી કરતો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ
વહેલી પરોઢે સિંહ યુગલ સડક પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કાર ચાલકે તેમની પાછળ કાર દોડાવી, લાઈટ મારીને સિંહ યુગલને કર્યું પરેશાન
Sep 5,2019, 18:34 PM IST
સાસણ ગીર
અદભૂત ઘટનાઃ સાસણ ગીરમાં સિંહણ ઉછેરી રહી છે દિપડાનું બચ્ચું
દિપડાનું બચ્ચું છેલ્લા એક અઠવાડિયાથી સિંહણ સાથે રહે છે, સિંહણના બે બચ્ચા સાથે કરકે છે મસ્તી અને ધમાલ, સામાન્ય રીતે સિંહ અને દિપડા એકબીજાના જાની દુશ્મન હોય છે
Jan 3,2019, 21:18 PM IST
એશિયાટિક લાયન
ફરી સિંહની પજવણીઃ અમરેલીમાં સિંહ પાછળ કાર દોડાવી, વીડિયો ઉતાર્યો
અમરેલી જિલ્લામાં સડક પર ચાલતા આવી રહેલા સિંહનો કારમાંથી વીડિયો ઉતારવાની સાથે તેની પાછળ કાર દોડાવાતી હોય એવો વીડિયો વાયરલ થયો છે
Nov 16,2018, 22:22 PM IST
સિંહ
ગીરમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે માર્ગદર્શિકા જારી કરી
હાઈકોર્ટે સિંહોની સુરક્ષા માટે યથાયોગ્ય પગલાં તાત્કાલિક ધોરણે ભરવાની રાજ્ય સરકારને તાકીદ કરવાની સાથે જ કેસને ચાલુ રાખ્યો છે અને વધુ સુનાવણી 16 જાન્યુઆરી, 2019ના રોજ હાથ ધરાશે
Oct 17,2018, 22:08 PM IST
ગીર અભયારણ્ય
આજથી જંગલના રાજાનું વેકેશન સમાપ્ત, સહેલાણીઓ માટે ગીર અભયારણ્ય ખુલ્લું
આ દિવાળીના વેકેશનમાં સિંહદર્શન કરવા માગતા લોકો માટે ખુશીના સમાચાર, વેકેશનને અનુલક્ષીને સરકારે પરમીટની સંખ્યામાં પણ કર્યો વધારો
Oct 16,2018, 0:21 AM IST
સિંહ
જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રખાયેલા 33માંથી 28 સિંહને સાંસણગીર લઈ જવાયા
દલખાણીયા રેન્જ વિસ્તારમાં આવેલા ગામડાઓના પાલતુ પશુ અને રખડતાં કુતરાઓનાં રસીકરણની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી
Oct 12,2018, 21:17 PM IST
વિજય રૂપાણી
ગીરના સિંહોનું સ્થળાંતર નહીં થાય, ગુજરાતમાં સિંહ સલામત છેઃ વિજય રૂપણી
સિંહની બિમારીના સર્વેક્ષણ અંગે ઉચ્ચત્તમ કાર્યવાહી કરી રહી છે રાજ્ય સરકાર, ગીરમાં પરીસ્થિતિ સંપૂર્ણ કાબુમાં, ચિંતાની કોઇ બાબત નથી, ઉત્તરાખંડનાં મૃતકોનાં પરિજનોને રૂ.5 લાખની સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રી
Oct 7,2018, 22:28 PM IST
સિંહ
સિંહોના મોત ઈનફાઈટ અને વાઈરસનાં કારણે થયાં- પોસ્ટમોર્ટમ રિપોર્ટ
સીમરડી વિસ્તારના 31 અને પાણયા વિસ્તારનાં 2 એમ કુલ 33 સિંહને જામવાળા અને બાબરકોટ, રાજુલા રેસ્ક્યુ સેન્ટર ખાતે આઈસોલેટ કરીને એવલોકનમાં મુકવામાં આવ્યાં
Oct 5,2018, 23:49 PM IST
સિંહ મોત મામલો
સિંહના મોત મામલે કેન્દ્ર અને ગુજરાત પાસે ખુલાસો માગતી સુપ્રીમ
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ અત્યંત ગંભીર બાબત છે અને સરકારે સિંહોના મોતનું કારણ તાત્કાલિક ધોરણે જાણવું જોઈએ, એશિયાટિક પ્રજાતિને બચાવવી અત્યંત જરૂરી
Oct 3,2018, 17:53 PM IST
11 સિંહનાં મોત
11 સિંહનાં મોતઃ રાજ્યથી માંડીને કેન્દ્રીય ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ
ગીરના જંગલમાં 12 દિવસમાં 11 સિંહના મોતના સમાચાર બાદ રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે, રાજ્ય દ્વારા ટીમો ગીરના જંગલમાં દોડાવાઈ છે તો શનિવારે દિલ્હીથી પણ કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ માટે મોકલવામાં આવ્યા છે,રવિવારે પત્રકાર પરિષદનું આયોજન
Sep 23,2018, 0:22 AM IST
એશિયાટિક લાયન
ગીર જંગલમાં છેલ્લા 12 દિવસમાં 11 સિંહના મોત થતાં હાહાકાર
ધારીના ગીર જંગલના પૂર્વ વિભાગની દલખાણીયા રેન્જમાંથી તેમજ સારવાર દરમિયાન સિંહોના મોત થયા હોવાનો વન વિભાગનો ખુલાસો
Sep 20,2018, 21:51 PM IST
Trending news
Gondal
રીબડામાં અનિરુદ્ધસિંહને પડકાર ફેંકવાના કેસમાં નવો વળાંક, વીડિયો બનાવીને હાર્દિકસિંહ
Raj Thackeray Uddhav Thackeray meeting
મહારાષ્ટ્રના રાજકારણની આ તસવીર તમને કરશે આશ્ચર્ય! રાજ ઠાકરે 12 વર્ષ બાદ માતોશ્રી...
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?