हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નારાયણ સાંઈ
નારાયણ સાંઈ News
નારાયણ સાંઈ
બળાત્કારના કેસમાં જેલમાં બંધ નારાયણ સાંઈના ફર્લો જામીન મંજૂર
બળાત્કારના કેસમાં જેલમાં બંધ આશારામના પુત્ર નારાયણ સાંઈના ફર્લો જામીન કોર્ટે મંજૂર કર્યા છે. હાઈકોર્ટે નારાયણ સાંઈના ફર્લો જામીન મંજૂર કર્યાં છે.
Dec 2,2020, 22:33 PM IST
લાજપોર જેલ
લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈની બેરેક પાસેથી મળ્યો મોબાઇલ, પોલીસે શરૂ કરી તપાસ
ગુજરાતની સૌથી હાઈટેક જેલ ફરી વિવાદમાં આવી છે. અહીંયા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને રાખવામાં આવે છે, પણ આ જેલને મોબાઇલ શોપ પણ કહી શકાય કારણ કે છાસ વારે મોબાઈલ ફોન મળી આવતા હોય છે.
Oct 25,2020, 17:31 PM IST
Narayan Sai
નારાયણ સાંઈ કેદી નંબર 1750 તરીકે ઓળખાશે, આ સુવિધઓ અપાશે નારાયણ સાંઈને
સુરતમાં નારાયણ સાંઈને કેદી નંબર 1750 અપાયો છે. હાઈપ્રોફાઈલ બેરેકમાં નારાયણ સાંઈને રાખવામાં આવ્યો છે. સી-6 બેરેકમાં 1750 નંબરના કેદી તરીકે નારાયણ સાંઈ રહેશે. સાંઈને પાકા કામના કેદીનો ડ્રેસ આપવામાં આવ્યો છે. આ સાથે જ નારાયણ સાંઈને હવે ઘરનું ટિફિન મળતું બંધ થઈ જશે અને જેલનું બનાવેલું ભોજન જ નારાયણ સાંઈને જમવું પડશે.
May 1,2019, 18:05 PM IST
સુરત
સુરત દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા
સુરત દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા
Apr 30,2019, 17:45 PM IST
Narayan Sai
બળાત્કારી નારાયણ સાંઈને થઈ આજીવન કેદ સજા
નારાયણ સાંઇને આજીવન કેદ: સગીરાના યૌન શોષણના મામલે સજા કાપી રહેલા અને પોતાને સ્વંય ભૂ બાબા તરીકે ઓળખાવતા આસારામના લંપટ પુત્ર નારાયણ સાંઈને આજે સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારાઈ છે.
Apr 30,2019, 21:37 PM IST
Narayan Sai
દીકરાની લાલચમાં નારાયણ સાંઈએ ખાસ સાધ્વી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો
બે બહેનો સાથે દુષ્કર્મના કેસમાં આસારામના દીકરા નારાયણ સાંઈને આજે સજાની જાહેરાત થવાની છે. બે બહેનોએ નારાયણ સાંઈ પર કરેલા કેસ બાદ નારાયણ સાંઈની અનેક કરતૂતો પરથી પર્દાફાશ થયો હતો.
Apr 30,2019, 18:06 PM IST
Narayan Sai
આસારામ-સાંઈની લાલ ટોપી અને કાજળ પાછળ છુપાયું છે તંત્રમંત્રનું મોટું રહસ્ય
આસારામ અને તેના દીકરા નારાયણ સાંઈ પર તંત્ર મંત્રી કરવાનો આરોપ પહેલેથી જ લાગતો રહ્યો છે. પરંતુ તેના એક પૂર્વ સેવાદાર અને અંગત સચિવ બંનેના તંત્રમંત્રની ગુપ્ત માહિતી જાહેર કરી હતી. જે તેમની લાલ ટોપી સાથે જોડાયેલી છે.
Apr 30,2019, 12:54 PM IST
Narayan Sai
આસારામ-સાંઈનું કરોડોનું છે સામ્રાજ્ય, પણ બાપ-દીકરા બંને જેલમાં
લંપટ નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. ત્યારે તેનો પિતા આસારામ પણ રાજસ્થાનની જેલમાં કેદ છે. ભક્તોને પોતાની માયાજાળમાં ફસાવીને બંને બાપ-બેટાએ કરોડોનું સામ્રાજ્ય બનાવ્યું હતું. 2013માં પોતાની મહિલા ભક્ત સાથે જ દુષ્કર્મ કરવાના મામલે આજે નારાયણ સાંઈને સજા થઈ છે.
Apr 30,2019, 18:08 PM IST
દીપેશ
દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસના પીડિત શાંતિલાલની નારાયણ સાંઈ પર પ્રતિક્રિયા
રાધમ નારાયણ સાંઈની પાપલીલાનો પર્દાફાશ થયા બાદ હવે કોર્ટમાં પણ સાબિત થઈ ચુક્યું છે કે કૃષ્ણલીલાના નામે બળાત્કારી આસારામ અને લંપટ પુત્ર નારાયણ શું કરતા હતા. સુરત કોર્ટે નરાધમ નારાયણને દોષિત જાહેર કરતાં જ અમદાવાદ દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસના પીડિત શાંતિલાલ સાથે ઝી 24 કલાકની ટીમે વાત કરી. જુઓ શું કહેવું છે તેમનું.
Apr 26,2019, 16:00 PM IST
સુરત
જુઓ નારાયણ સાંઈના દોષીત જાહેર થવા મુદ્દે ખાસ ચર્ચા
બળાત્કારી આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ દુષ્કર્મ કેસમાં દોષિત, સુરત સેસન્સ કોર્ટે નારાયણ સાંઈને ઠેરવ્યો દોષિત, 30 એપ્રિલે નારાયણ સાંઈને સંભળાવાશે સજા
Apr 26,2019, 15:00 PM IST
Asharam
જુઓ નારાયણ સાંઈને દોષીત જાહેર કરવા મુદ્દે શું કહ્યું આશ્રમના પ્રવક્તાએ
વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી પરંતુ આજે ચુકાદો આવ્યો છે જેમાં નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા જ્યારે તમામને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે
Apr 26,2019, 15:00 PM IST
સુરત
જુઓ નારાયણ સાંઈને દોષીત જાહેર કરવા મુદ્દે શું કહ્યું સરકારી વકીલે
વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી પરંતુ આજે ચુકાદો આવ્યો છે જેમાં નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા જ્યારે તમામને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે
Apr 26,2019, 14:55 PM IST
નરાધમ
નરાધમ પિતા આસારામ બાદ પાપી પુત્ર નારાયણ સાંઈ પણ દોષીત જાહેર
સુરત દુષ્કર્મ કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે.સુરતની બે સગી બહેનો પર દુષ્કર્મ આચરવાના કેસમાં નરાધમ નારાયણ સાંઈને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યો છે.
Apr 26,2019, 14:35 PM IST
સુરત
સુરત દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ દોષીત જાહેર, જુઓ વિગત
સુરત દુષ્કર્મ કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે.સુરતની બે સગી બહેનો પર દુષ્કર્મ આચરવાના કેસમાં નરાધમ નારાયણ સાંઈને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યો છે.
Apr 26,2019, 14:05 PM IST
Narayan Sai
નારાયણ સાંઈને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
મહત્વનું છે કે, આસારામના પુત્ર નારાયણ સાંઈ દુષ્કર્મના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે.
Nov 17,2018, 14:37 PM IST
Trending news
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન