हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નિત્યાંનદ
નિત્યાંનદ News
Nithyananda
નિત્યાનંદ આશ્રમ વિવાદ : સતત મળી રહેલા ધમકીઓને કારણે પીડિત પરિવારને અપાયું
અમદાવાદમા નિત્યાનંદ આશ્રમ વિવાદ સતત વધી રહ્યો છે. સતત ધમકીઓ મળવાને પગલે દક્ષિણ ભારતથી આવેલી પીડિત પરિવારને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ પોલીસે ગાયબ બંને યુવતીઓની શોધખોળ કરી લીધી છે. પોલીસે આશ્રમમાં રહીને બંને યુવતીઓ સાથે વીડિયો કોલિંગ દ્વારા રાત્રે વાત કરી હતી. ત્યારે યુવતીઓ અમદાવાદ પહોંચે ત્યારે નિત્યાનંદ આશ્રમમાં ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે.
Nov 18,2019, 15:20 PM IST
Nithyanand
નિત્યાનંદ આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠનો થયો પર્દાફાશ
અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ (Nithyanand) આશ્રમે પોતાની બે દીકરીઓને ગાયબ કરી દીધી હોવાના આરોપસર તમિલનાડુ (Tamilnadu) નાં માતાપિતા આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં હેબિયસ કોર્પસ દાખલ કરશે. માતાપિતાનો આરોપ છે કે એક દીકરીને નિત્યાનંદ વિદેશ ભગાડીને લઈ ગયો છે અને બીજી દીકરીને ગાયબ કરી દીધી છે. છેલ્લા ચાર દિવસથી માતાપિતા અમદાવાદ (Ahmedabad) માં છે પણ આશ્રમ (Nityanand Ashram) સત્તાવાળા માતાપિતાને પોતાની દીકરીઓથી મુલાકાત કરાવી શક્યા નથી. હજુ સુધી યુવતીઓનો કોઈ પતો નથી. યુવતીનાં માતા પિતાએ અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આશ્રમના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસને પણ યુવતીઓ મળી નથી. છેવટે હારીથાકીને લાપતા દીકરીઓનાં માતાપિતા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરશે. ત્યારે આ વિવાદ વચ્ચે આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ (Delhi Public Schoo) વચ્ચેની સાંઠગાંઠનો વિવાદ પણ સામે આવ્યો છે.
Nov 18,2019, 10:24 AM IST
નિત્યાંનદ
બાળકોને રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપનાર સ્વામી નિત્યાનંદ સામે ગુનો નોંધાયો
અમદાવાદ (Ahmedabad) ના નિત્યાનંદ (Nithyananda) આશ્રમ વિવાદ માં અંતે પરિવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી છે. બે સગીર બાળકી સાથે ગેરવર્તણૂંક અને શોષણ અંગે FIR નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. નંદિતા ઉપરાંત તત્વપ્રિયા નામની મોટી યુવતી ગુમ થવા અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બે સગીરાઓ ગુમ (Missing) થવા અંગે બે અલગ અલગ ફરિયાદ અને અરજી દાખલ કરવામાં આવી છે.
Nov 18,2019, 9:07 AM IST
કરણી સેના
કરણી સેના પહોંચી નિત્યાનંદ સ્વામી આશ્રમ, સેવકો અને કાર્યવચ્ચે થઇ માથાકૂટ, જુઓ વીડિયો
યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. જ્યારે આજે કરણી સેના (Karni Sena)ની ફોજ હાથીજણમાં આવેલા આશ્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આશ્રમના સત્તાધીશોને સવાલ કર્યો હતો કે, ક્યાં છે અમારી બહેન, અમારી દીકરી નંદિતાને પાછી આપો...
Nov 17,2019, 18:45 PM IST
કરણી સેના
નિત્યાનંદ સ્વામી આશ્રમ વિવાદ: કરણી સેનાએ આશ્રમમાં કર્યો હલ્લા બોલ, જુઓ વીડિયો
અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી.
Nov 17,2019, 18:30 PM IST
નિત્યાંનદ
નિત્યાનંદ સ્વામી આશ્રમ સામે યુવતિના માતાપિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા છ મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમંરનો દીકરો અને દીકરી છોડાવ્યા હતા. નિત્યાનંદ વિવાદ મામલે પુત્રીને મળવા ન દેતા હોવાનો આક્ષેપ કરતા માતા-પિતા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. હાથીજણ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.
Nov 17,2019, 18:05 PM IST
કરણી સેના
કરણી સેનાએ નિત્યાનંદના આશ્રમમાં પહોંચીને કર્યો સવાલ, ‘ક્યાં છે અમારી બહેન.
અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. જ્યારે આજે કરણી સેના (Karni Sena)ની ફોજ હાથીજણમાં આવેલા આશ્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આશ્રમના સત્તાધીશોને સવાલ કર્યો હતો કે, ક્યાં છે અમારી બહેન, અમારી દીકરી નંદિતાને પાછી આપો...
Nov 17,2019, 16:44 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ