हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફતેવાડી કેનાલ
ફતેવાડી કેનાલ News
Ahmedabad
રીલ બનાવવું યુવાનોને ભારે પડ્યું! 13 કલાકની મહેનત બાદ ત્રણેય યુવાઓના મૃતદેહ મળ્યા..
અમદાવાદમાં રીલ બનાવવું ત્રણ યુવાઓને પડ્યું ભારે. 13 કલાક બાદ પણ ફાયર વિભાગનું સર્ચ ઑપરેશન યથાવત. આખી રાત ચાલ્યું સર્ચ ઑપરેશન. એક યુવાનનો મૃતદેહ મળ્યો, બીજા બેની શોધખોળ શરુ. ફાયર વિભાગના 15-20 જવાનો કામગીરીમાં લાગ્યા છે.
Mar 6,2025, 10:09 AM IST
અમદાવાદ
અમદાવાના ખેડૂતો માટે સારા સમાચાર,ફતેવાડી કેનાલમાં ખેતી માટે છોડાયું પાણી
અમદાવાદ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઇ રહ્યા હતા તે દિવસ આજે ઉગ્યો અને બે વર્ષના લાંબા અંતરાલ બાદ વાસણા બેરેજ ખાતેથી ફતેવાડી કેનાલમાં પાણી છોડાયુ. આજે સવારે વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 130.5 થતાં બપોરે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હાલમાં નર્મદાની મેન કેનાલમાથી સાબરમતી નદીમાં કુલ 500 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.
Jul 22,2019, 17:54 PM IST
Zee Impact
Zee Impact: ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે મળ્યું પાણી
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પાણી માટે જોવી પડેલી રાહ હવે પૂરી થઈ છે.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા પૂરતું લેવલ સાબરમતીમાં થતા આજે ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.ઉલ્લેખનીય છે કે 131.50 ફૂટ સપાટી થાય ત્યાર પછી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા અંગે ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યું.ત્યારે સિંચાઈ વિભાગ વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.જેને લઈ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાના ખેડૂતોને રાહત મળી.
Jul 22,2019, 14:42 PM IST
Water Supply
ZEE Impact: ZEE કલાકના અહેવાદ બાદ આજે ખેડૂતોને મળી શકે છે પાણી
ફતેવાડી કેનાલમાં આજે 12.39 કલાકે સિંચાઈ વિભાગ છોડશે. વાસણા બેરેજ માંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવશે. પાણી છોડવામાં આવતા તેનો લાભ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાને મળશે. ફતેવાળી કેનાલમાં પાણી છોડવામાં આવતા સુકાઈ રહેલા પાકને જીવતદાન મળશે.
Jul 22,2019, 10:44 AM IST
ફતેવાડી કેનાલ
હવે સરકાર સોમવારે છોડશે ફતેહવાડી કેનાલમાં પાણી
છેક છેલ્લી ઘડીએ ફતેહવાડી કેનાલમાં પાણી છોડવાનો કાર્યક્રમ બદલાયો, વાસણા બેરેજ ખાતે પુરતું લેવલ ન હોવાને કારણે સરકારે નિર્ણય બદલ્યો
Jul 20,2019, 21:22 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ