हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાંઈરામ દવે
સાંઈરામ દવે News
corona virus
કોરોના વાયરસ પર સાંઈરામ દવેએ બનાવ્યું અફલાતૂન ગીત
દેશ અને દુનિયામાં કોરોના વાયરસ (Corona Virus) નો ભય લોકોને સતાવી રહ્યો છે. આવા સમયે રાજકોટના વધુ એક લોક કલાકાર સાંઈરામ દવે (sairam dave) એ કોરોનાથી સાવચેત રહેવા ગીત બનાવ્યું છે. હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પ્રથમ વખત ગુજરાતી રેપ ગીત બનાવ્યું છે અને તેમાં કોરોનાથી કેવી રીતે બચી શકાય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાંઈરામ દવેએ આ મામલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, લોકોને સાવચેત રાખવા એક સંદેશ આપવા માંગતા હોવાથી આ સોંગ બનાવી લોકો સમક્ષ રજુ કર્યું છે.
Mar 19,2020, 15:32 PM IST
સાંઈરામ દવે
કોરોના: સોમનાથ મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ, ગુરુગ્રામમાં ગાયત્રી મંત્રનું પઠન
કોરોના વાયરસને હરાવવા માટે ગુરુગ્રામમાં ગાયત્રી મંત્રના પઠનનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો ગુરુગ્રામના સેક્ટર 28ના એપાર્ટમેન્ટનો છે. જ્યારે સમાચારમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં પણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા લેવામાં આવ્યાં છે.
Mar 19,2020, 12:00 PM IST
સાંઈરામ દવે
કેવી રીતે બચશો કોરોનાથી? જુઓ સાંઈરામ દવેનું આ ખાસ ગીત
સાંઈરામ દવેએ કોરોના વાયરસથી બચવા માટે ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચારોની સુંદર છણાવટ કરતું રેપસોંગ બનાવ્યું છે. ગુજરાતી પ્રજાના મિજાજને ગીતમાં સલામ કરી છે. વૈદિક ભારત તરફ પાછા ફરવાનો નિર્ધાર કરવાનો આ ગીતમાં સંદેશ આપ્યો છે. સૌને શાકાહારી બનવાની સલાહ પણ આપી છે.
Mar 19,2020, 11:10 AM IST
Sairam Dave
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સાંઈરામ દવે લલકારશે ગુજરાતી ગીતો
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જાણીતા લોક ગાયક અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેને નિમંત્રણ મળ્યું છે. સાંઈરામ દવે એ ઝી 24 કલાક સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, કાર્યક્રમનું નિમંત્રણ મળ્યું તે મારા માટે ખૂબ આનંદની વાત છે. વ્હાઈટ હાઉસમાં ડાયરો કરવાનું મારું સ્વપ્ન હતું. આજે પ્રધાનમંત્રી મોદી વ્હાઈટ હાઉસને અમદાવાદ લાવી રહ્યા છે. 22 વર્ષના કરિયરમાં ટ્રેકટરથી ટ્રમ્પ સુધી પહોંચીશ. મોકો મળ્યો તો ગુજરાતી ચારણ અને મારું ગુજરાત ગીત ગાઈશ.
Feb 22,2020, 8:45 AM IST
jay vaswada
નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો
મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.
Sep 13,2019, 9:42 AM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ