हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનિલ દેશમુખ
અનિલ દેશમુખ News
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Attack on Anil Deshmukh: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી પર હુમલાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કેટલાક લોકોએ નાગપુર નજીક તેમના વાહન પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં અનિલ દેશમુખ ઘાયલ થયા છે અને તેમની કારનો કાચ પણ તૂટી ગયો છે.
Nov 18,2024, 23:33 PM IST
અનિલ દેશમુખ
સુશાંત કેસમાં જબરદસ્ત મોટો વળાંક, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ CBI ને કરી આ ખાસ અપીલ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI ને એક અપીલ કરી છે.
Dec 27,2020, 14:55 PM IST
Maharashtra government
મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ બિહાર પોલીસ દ્વારા મુંબઈમાં તપાસ કરવા પર ઉઠાવ્યા સવાલ
અનિલ દેશમુખે લખ્યુ, હું સુશાંત સિંહ કેસને સીબીઆઈને સોંપવાની માગની નિંદા કરુ છું. રાજનીતિક ફાયદા માટે આ મામલાનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે.
Aug 2,2020, 21:33 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
સુશાંત કેસઃ અનિલ દેશમુખ બોલ્યા, મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટુ નિવેદન આપ્યુ છે. અનિલ દેશમુખે જણાવ્યુ કે, સુશાંત મામલામાં મહેશ ભટ્ટની પૂછપરછ કરવામાં આવશે. તો કરણ જોહરના મેનેજરને પણ સવાલ-જવાબ કરવામાં આવશે.
Jul 26,2020, 14:49 PM IST
Palghar Mob Lynchig
પાલઘરમાં સાધુઓની હત્યા મામલે અનિલ દેશમુખે કહ્યું -'101 આરોપીઓમાં કોઈ મુસ્લિમ નથી'
પાલઘરમાં સાધુઓની હત્યા મામલે મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલયે 101 આરોપીઓની સૂચિ બહાર પાડી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે આરોપીઓમાં કોઈ મુસ્લિમ નથી. 16 એપ્રિલના રોજ બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યાના કેસની તપાસ હવે CIDને સોંપી દેવાઈ છે.
Apr 22,2020, 16:54 PM IST
Trending news
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે