हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એલઆરડી વિવાદ
એલઆરડી વિવાદ News
એલઆરડી ભરતી
અનામતની આંટીઘૂટી: ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલનકારીઓનો જમાવડો
ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કારીઓનો જમાવડો. બંધારણીય અધિકાર આંદોલન સમિતિના ઠરાવ રદ કરવાના આંદોલન નો ૭૨ મો દિવસ. ઉપવાસ આંદોલન નો ૨૬ મો દિવસ. આદિવાસી માલધારી આંદોલન। સમિતિ પણ મેદાને. આદિવાસી તરીકેના પ્રમાણ પત્ર રદ ન થવા મુદ્દે આંદોલન. સાચા આદિવાસી આંદોલનના માર્ગે .
Feb 19,2020, 11:45 AM IST
non-reserved category
LRD વિવાદ: સવર્ણવર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત, અનામત વર્ગની માંગ યથાવત્ત
ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 62.5થી વધારે માર્ક મેળવનાર તમામ મહિલાઓની ભરતીની જાહેરાત સરકારે કરી હતી.
Feb 17,2020, 19:25 PM IST
Reservation
અનામત વિવાદ: આજે શું થયું? જુઓ એક ક્લિકમાં...
અનામત બિન અનામત વચ્ચેની મડાગાંઠનો ઉકેલ આવતીકાલે આવી જાય તેવી પ્રબળ સંભાવના દેખાઇ રહી છે. કે કૈલાસનાથનને સોંપાયેલી જવાબદારી પૂર્ણ થઇ ગઇ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન કવાયત પૂર્ણ કરીને મુખ્યમંત્રી અને મંત્રી કક્ષાએ ફાઇલ રવાના કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
Feb 14,2020, 21:50 PM IST
amendment
1-8-18ના પરિપત્રમાં સુધારો કરવાની જવાબદારી કે કૈલાસનાથનને સોંપાઈ
અનામત અને બિન અનામતના ચાલી રહેલા આંદોલનમાં 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરવાની જવાબદારી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે કૈલાસનાથનને સોંપવામાં આવી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને ગૃહ વિભાગના સચિવ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ સાથે પરામર્શ કરવા સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓને પણ કે કૈલાસનાથન બોલાવ્યા હતા.
Feb 14,2020, 21:00 PM IST
Important announcement
LRD મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વની જાહેરાત, સાંભળી થઇ જશો ખુશ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસે આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે. પરંતુ ગુજરાત ના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહિ.
Feb 7,2020, 21:22 PM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ