हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કથાકાર
કથાકાર News
etawah katha vachak case
કોણ હતા દુનિયાનો પહેલા કથાકાર અને કોણે સાંભળી હતી કથા? ઈટાવા વિવાદ બાદ ઉઠ્યા પ્રશ્નો
Etawah Religious Narrators Row: દેશમાં કથા વાંચનનો ઇતિહાસ 100-200 વર્ષ જૂનો નથી. આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે અને પૌરાણિક કથાઓમાં પણ તેનો ઉલ્લેખ છે. ચાલો જાણીએ વિશ્વના પ્રથમ કથાકાર વિશે.
Jun 29,2025, 22:39 PM IST
Kathakar
કથાકાર જિગ્નેશ દાદાએ હોસ્પિટલથી બહાર આવીને ભક્તોને આપ્યો સંદેશ, ચાલુ કથામાં બગડી હતી
Kathakar Jighesh Dada Heath Deteriorated : આણંદમાં કથાકાર જિજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી... વ્યાસપીઠ પરથી સીધા હોસ્પિટલ લઈ જવાયા, સારવાર બાદ સ્વાસ્થ્ય સુધરતાં રજા અપાઈ
Mar 27,2025, 14:27 PM IST
Navsari
નવસારી: કથાકાર પ્રફુલ શુક્લા હોમ ક્વોરન્ટાઈન
આફ્રિકાના યુગાન્ડાથી પરત ફરેલા કથાકાર પ્રફુલ શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. નવસારીના ખેરગામના જાણિતા કથાકાર પ્રફુલ શુક્લા અને તેમના પુત્ર ક્રિશ્ના શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. કથાકાર પ્રફુલ શુક્લ 18 માર્ચે યુગાન્ડાથી પરત ફર્યા હતા. 18 માર્ચે વિદેશથી આવેલા જિલ્લાના નાગરિકોની યાદીમાં કથાકાર પ્રફુલ શુક્લાનુ પણ નામ સામે આવ્યું હતું.
Mar 21,2020, 17:40 PM IST
કથાકાર રમેશ ઓઝા
કથાકાર રમેશ ઓઝાનું CAA બિલ પર મહત્વનું નિવેદન
કથાકાર રમેશ ઓઝાનું CAA બિલ પર મહત્વનું નિવેદન
Dec 22,2019, 20:45 PM IST
અંબાણી
જાણો કોણ છે ‘અંબાણી પરિવારના ગુરુ’, ગુરુપૂર્ણિમાએ કોકીલાબેને કરી પૂજા
રાષ્ટ્રીય સંત અને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દર વર્ષે સાન્દિપની ખાતે બે દિવસીય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમા ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર મહાનુભાવોને ગુરુ ગૌરવ એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવે છે. ત્યારે અંબાણી પરિવારના ગુરુ રમેશભાઇ ઓઝાનું કોકીલાબેન દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
Jul 16,2019, 18:38 PM IST
GURU NA AASIRVAD
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર કથાકાર રમેશભાઇ ઓઝાના મુખે ગુરુવાણી
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર આવો સાંભળીએ કથાકાર રમેશભાઇ ઓઝાના મુખે ગુરુવાણી
Jul 16,2019, 12:57 PM IST
Ramesh Oza
કથાકાર ભાઇશ્રી રમેશ ઓઝાએ મતદાનને કન્યાદાન સાથે સરખાવ્યું
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કાંદીવલી પૂર્વની ઠાકુર વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું. વોટ આપ્યા બાદ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મતદાનની પ્રક્રિયાને કન્યાદાનની વિધિ સાથે સરખાવી. તેમણે કહ્યું કે કન્યાદાન પહેલાં માતાપિતા જે રીતે મૂરતિયો શોધવામાં તમામ વાતોનું ધ્યાન રાખે છે એ રીતે મતદાન આપતાં પહેલાં ઉમેદવારથી સારી રીતે વાકેફ થઈને જ મતદાન કરવું જોઈએ.
Apr 29,2019, 18:17 PM IST
રમેશ ઓઝા
ટ્રાફિકને કારણે સ્કૂટર પર નીકળ્યા કથાકાર રમેશ ઓઝા, Video થયો Viral
અજય શીલુ/પોરબંદર : ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા હાલ વૃંદાવનમાં છે. વૃંદાવનમાં તેમની કથા ચાલી રહી છે. જો કે પોતાના ઉતારા સ્થળથી કથા સ્થળ સુધી પહોંચવા માટે તેઓ નીકળ્યા હતા, ત્યારે ટ્રાફિક જામ થવાને કારણે તેમની કાર આગળ વધી શકે તેમ ન હતી. જેથી તેઓ સ્કૂટર પર બેસીને કથા સ્થળે પહોંચ્યા. રસ્તામાં અનેક લોકોએ તેમના દર્શન કર્યા હતા. તેમની સ્કૂટર પર સવારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. .વૃંદાવનમાં હોળી ધૂળેટીના ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવારને કારણે 3, 4 દિવસ પહેલાથી જ લોકો ઉમટવા લાગે છે. જેને કારણે ટ્રાફિક જામ થતા રમેશભાઈએ સ્કૂટર પર બેસીને કથાસ્થળે આવવું પડ્યું.
Mar 18,2019, 10:05 AM IST
મોરારિ બાપુ
એર સ્ટ્રાઈક પર બોલ્યા મોરારિ બાપુ ‘કુછ સિરફીરે લોગ મેરે સફર કે નિશાન માગેં
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પૂર્વમંત્રી અને પાટીદાર નેતા નાનુભાઈ વાનાણી દ્વારા સીધો મારગ નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું, આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. નાનુભાઇ વાનાણી દ્વારા પોતાના જીવનના અનુભવો, કામો અને કાર્યપદ્ધતિ પર પુસ્તક લખાયુ છે.
Mar 7,2019, 22:50 PM IST
કથાકાર
પ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુએ કરી એસ.ટી બસની સવારી, વીડિયો થયો વાયરલ
મોરારિબાપુએ ભાવનગર જિલ્લાના મહુવાગામથી ભાવનગર સુધીની સવારી બસમાં કરતા બેઠેલા મુસાફરો પણ બાપુને જોઇને અચંબામાં પડી ગયા હતા.
Sep 21,2018, 17:11 PM IST
Trending news
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ