हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કમિટી
કમિટી News
New Rules
છાંટાપાણી માટે જમીન લેવાથી નહીં બનાય ખેડૂત ખાતેદાર, ખેડૂત બનવા જાણો ગણોતધારાનું ગણિત
Agriculture news: આજકાલ ગુજરાતમાં 'છાંટાપાણી' માટે ગામડાઓમાં ફાર્મહાઉસ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. એટલે લોકો સેટિંગ પાડીને સસ્તામાં ખેતીની જમીન ખરીદવા કાવાદાવા કરતા હોય છે. તો સવાલ એ થાય છે કે, શું આ રીતે તમે ખેડૂત ખાતેદાર બની શકો? ખેડૂત બનવા માંગતા ગુજરાતીઓ જાણો શું છે ગણોતધારો? ક્યારે થશે કાયદામાં ફેરફાર...
Mar 11,2024, 13:08 PM IST
Agriculture News
ખેડૂત બનવા માંગતા ગુજરાતીઓ માટે ખુશખબર! ક્યારે થશે કાયદામાં ફેરફાર? શું છે ગણોતધારો?
Agriculture news: ગણોતધારામાં ધરખમ ફેરફાર કરાશે, કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે. ત્રણ મહિના પહેલાં જ સરકારે આ સંદર્ભમાં એક કમિટી બનાવી છે. હવે બિનખેડૂત પણ આસાનીથી બની શકશે ખેડૂત. ખેતીની જમીન તમે પણ સરળતાથી ખરીદી શકશે. જાણો આ કાયદા વિશે વિગતવાર...
Mar 10,2024, 15:46 PM IST
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
RTGS અને NEFT ટ્રાન્સફર થયા ફ્રી, હવે ATM ટ્રાન્ઝેક્શન ફ્રી કરવાની તૈયારી
રિઝર્વ બેંકે 6 જૂનથી પોતાની મોનિટરી પોલીસીની જાહેરાત કરતા RTGS અને NEFT ટ્રાન્ઝેક્શનને ફ્રી કરી નાખ્યાં. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા હેતુ આ ટ્રાન્ઝેક્શન ફ્રી કરાયા છે. હવે રિઝર્વ બેંક એટીએમ ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જને પણ હટાવવાની તૈયારીમાં છે. હાલમાં દર મહિને કેટલાક એટીએમ ટ્રાન્ઝેક્શન ફ્રી હોય છે પરંતુ ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન બદલ ગ્રાહકો પાસે ચાર્જ વસૂલવામાં આવે છે. દરેક બેંકના આ અંગે પોતાના અલગ અલગ નિયમો હોય છે.
Jun 9,2019, 18:51 PM IST
surat
ટેકસટાઇલ માર્કેટમાં સમાધાન માટે બનાવાશે કમિટી, જુઓ વિગત
છેલ્લાં કેટલાક સમયથી કાપડ વેપારી, વીવર્સ અને પ્રોસેસર્સ વચ્ચે પેમેન્ટના ધારાધોરણ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે ઇતિહાસમા પહેલીવાર સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસો. અને સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસો. દ્વારા એક સમાધાન કમિટિ બનાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે
May 15,2019, 16:45 PM IST
તાપી નદી
તાપી નદીના શુદ્ધિકરણ માટે મંત્રી કૌશિક પટેલે કરી મહત્વની જાહેરાત
ગુજરાત રાજયના મહેસુલી મંત્રી કૌશિકભાઇ પટેલ આજે કલેકટર ખાતે મળનારી સંકલન રિવ્યુ બેઠકમા હાજર રહ્યા હતા. જેમા તેમને તાપી શુધ્ધિકરણ મામલે અધિકારીઓનો ઉઘડો લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી તાપી શુધ્ધિકરણનો પ્રશ્ન ચાલી રહ્યો છે. જો કે, તેમા કોઇ પણ પ્રકારની કામગીરી વેગવંતિ નહિ થતા મંત્રીએ મિટિંગની શરુઆતથી જ ઉઘડો લીધાનો શરુ કર્યો હતો.
Feb 2,2019, 16:46 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ