हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુરૂવાર
ગુરૂવાર News
Dharma Aastha
ઓ બાપ રે! આ કાળમાં કોઈનું મોત થાય છે તો સાથે લઈ જાય છે 5 વ્યક્તિઓને, આ ઉપાયો કરજો..
Mrityu Panchak 2024: વર્ષ 2024નો પહેલું સૌથી ખતરનાક પંચક લાગવા જઈ રહ્યું છે. તેને મૃત્યુ પંચક કહેવાય છે. મૃત્યુ જેવી પીડા આપે છે. જાણો મૃત્યુ પંચક ક્યારે શરૂ થશે, આ દરમિયાન શું કરવું અને શું ન કરવું. પુરાણો અનુસાર ભગવાન રામનું મૃત્યુ થયું ત્યારે રાવણ પાંચ દિવસનો પંચક હોવાનું મનાય છે. જ્યોતિષ મુજબ પંચક કાળમાં જો કોઈનું મૃત્યુ થાય છે, તો તે અશુભ માનવામાં આવે છે કારણ કે તેની સાથે કુલ પાંચ લોકોના મોતની સંભાવના છે.
Jan 12,2024, 16:15 PM IST
Thursday
જાણો પીળા રંગને ગુરૂવાર સાથે શું છે સંબંધ
બૃહસ્પતિ ગ્રહનો સંબંધ પીળા રંગ થી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ થાય છે. પરિવાર થી જોડાયેલ બધી સમસ્યાઓ નો અંત થાય છે સાથે જ લક્ષ્મીજી ની વિશેષ કૃપા મળે છે.
Jul 25,2019, 9:56 AM IST
હળદર
જાણો ગુરૂવારનો સૂર્યદેવ સાથે સંબંધ, હળદરના સામાન્ય પ્રયોગથી મળશે ઉત્તમ ફળ
હળદરની ગાંઠના અનેક પ્રયોગ વૈદિક જ્યોતિષમાં વર્ણિત કરવામાં આવ્યા છે. આયુર્વેદના મતે હળદરની પ્રકૃતિ ઉષ્ણ છે, તે કટુ-તિક્ત સ્વાદ ધરાવે છે. તેને સુગંધિત અને ઉત્તેજક ગણવામાં આવે છે. કુંડળીમાં દાંપત્યસુખસૂચક સાતમું સ્થાન શુક્ર-ગુરુ બગડેલા હોય કે યોગ્ય મેળાપક થયા ન હોય તો લગ્નજીવનમાં વિસંવાદિતા સર્જાય છે. પતિનો પ્રેમ પ્રાપ્ત થતો નથી. આવી સ્થિતિમાં હળદરનો પ્રયોગ લાભદાયક નીવડે છે. ગુરુવારે પીળા રંગનું એક વસ્ત્ર ધારણ કરવું. પીળા રંગના રેશમી વસ્ત્રમાં હળદરની ગાંઠ બાંધીને પર્સમાં રાખવું. બેસનનું બનેલું ભોજન જ જમવું, મોળા શેકેલા ચણા ખાઈને રહી શકાય તો ઉત્તમ. ‘ક્લીમ્ રત્યૈ કામદેવાય નમ:’ મંત્રના જપ કરવા, ઓછામાં ઓછા ૧૦૮ જપ કરવા, વધુ જેટલા થઈ શકે તેટલા કરવા.
Jul 18,2019, 9:10 AM IST
Trending news
ajab gajab news
દુનિયાની ખૂંખાર જનજાતિ, જ્યાં છોકરીઓ જુવાન થતા જ કાપે છે આ 'ખાસમખાસ અંગ'
India Air Force
લો બોલો ! મા-બેટાએ કર્યો મોટો કાંડ, વેચી દીધી ભારતીય વાયુસેનાની જમીન, જાણો
Factory Blast
ભારતને કોની લાગી ખરાબ નજર? એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ તેલંગાણામાં 36 લોકોના મોત
gujarat
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, જાણો
Ahmedabad
અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, ભાઈએ આસામથી ફરિયાદ કરી
PM Svanidhi Yojana
ફક્ત આધાર બતાવો અને લઈ જાઓ 80 હજાર રૂપિયા! હવે સરકાર ગેરંટી વિના આપી રહી છે લોન
indian railway
1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરી હશે તો શું હવે ચૂકવવું પડશે વધેલું ભાડું ?
RSS ban
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત
gujarat
ગુજરાત બન્યું દેશ માટે પ્રેરણાદાયી! અમદાવાદ-સુરતની સફળતા બાદ ETS દેશભરમાં લાગુ થશે
death
હે ભગવાન, આ શું કર્યું! ભારતમાં રહેવા પાકિસ્તાનથી ભાગ્યું એક હિંદુ કપલ, પરંતુ.....