हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાંદેડ
નાંદેડ News
થાણે
પૂણે અને થાણે 10 દિવસ માટે Lockdown, નાંદેડમાં કર્ફ્યૂં, શું ખુલશે, શું બંધ રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે પુણેમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પુણેમાં કોવિડ 19 સંક્રમણનો આંકડો વધીને 28 હજાર પર પહોંચી ચુક્યો છે. જ્યારે 872 લોકોનાં મોત નિપજ્યાં છે.
Jul 11,2020, 7:41 AM IST
Sadhu
મહારાષ્ટ્રના નાંદેડમાં કેવી રીતે થઈ સાધુનિ હત્યા, Zee Newsનો ગ્રાઉન્ડ રિપોર્ટ
નાંદેડમાં રવિવારના સાધુ સહિત 2 લોકોની હત્યા કરવામાં આવી છે. સાધુ શિવાચાર્ય અને ભગવાન શિંદે નામના વ્યક્તિની બાથરૂમમાં લાશ મળી હતી. બંનેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હતી. આખરે કેમ એક મહિનામાં મહારાષ્ટ્રમાં 3 સાધુઓની હત્યા કરવામાં આવી છે. શું છે હત્યાનું કારણ આ રિપોર્ટમાં સમજો. મહારાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થા પર મોટો સવાલ આજે દિવસભર ઉઠતા રહ્યાં છે. આ સવાલ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેનો યોગ્ય જવાબ મળતો નથી. પરંતુ પાલઘર બાદ નાંદેડમાં સંતોની હત્યાનું ષડયંત્ર સમજવા માટે પહેલા સમગ્ર વાત સમજો.
May 24,2020, 22:12 PM IST
Maharashtra
મહારાષ્ટ્રના નાંદેડમાં સાધુ શિવાચાર્ય સહિત 2ની હત્યા, બાથરૂમમાંથી મળ્યા મૃતદેહો
મહારાષ્ટ્રમાં સાધુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પાલઘરમાં બે સાધુઓની હત્યાના મામલો હજુ શાંત નહતો થયો ત્યાં તો હવે નાંદેડમાં એક સાધુની હત્યાથી વિસ્તારમાં દહેશતનો માહોલ છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાંદેડના ઉમરી તાલુકાના નાગઠાણામાં બદમાશોએ શનિવારે રાતે બાલ બ્રહ્મચારી શિવાચાર્યની હત્યા કરી નાખી.
May 24,2020, 13:59 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
PM મોદીનો એક એવો ફેન જેણે 12 વર્ષ નથી પહેર્યા ચંપલ, આ કારણે લીધી પ્રતિજ્ઞા
પીએમ નરેન્દ્ર મોદીનો એક એવો પણ ફેન છે જેણે 12 વર્ષ સુધી ચંપલ પહેર્યા નથી. તે છે નાંદેડનો દીપક ઠાકૂર નામનો એક ચાવાળો. જે છેલ્લા 12 વર્ષથી તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરી રહ્યો છે.
Apr 15,2019, 13:07 PM IST
કોંગ્રેસ
આ વખતે 3 બેઠકો પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે રાહુલ ગાંધી?
આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીના કારણે દરેક પક્ષે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બધા વચ્ચે એવી ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી સહિત 3 લોકસભા બેઠકોથી ચૂંટણી લડી શકે છે.
Jan 22,2019, 11:04 AM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ