हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પલાયન
પલાયન News
supreme court
'લોકોમાં ડર અને અફરાતફરીનો માહોલ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક'
કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું સજ્જડ લોકડાઉન છે. આ બધા વચ્ચે કોરોના સામે યુદ્ધ સ્તરે લડાઈ લડી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે મજૂરોનું પલાયન એક મોટી મુસીબત બની ગઈ છે. મજૂરોના પલાયન મામલે સુનાવણી કરતા સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોનું પલાયન રોકવું જ પડશે.
Mar 30,2020, 15:05 PM IST
ઉત્તર પ્રદેશ
મેરઠમાં કોઈ પણ હિન્દુ પરિવારનું પલાયન થયું નથી: CM યોગી આદિત્યનાથ
મેરઠ જિલ્લાના પ્રહલાદનગરથી હિન્દુઓના પલાયનના અહેવાલોને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફગાવી દીધા છે. સીએમ યોગીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોઈ પલાયન થયું નથી. તેમણે કહ્યું કે અમે સત્તામાં છીએ. આવામાં કોઈની સામે પલાયનની સ્થિતિ પેદા થઈ શકે નહીં. મેરઠમાં જે કેટલાક લોકો ગયા છે તેઓ વ્યક્તિગત વિવાદોના કારણે ગયા છે. તેમણે સ્પષ્ટરીતે કહ્યું કે જ્યારથી તેમની પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી કોઈ પલાયન થયું નથી.
Jun 30,2019, 12:02 PM IST
પરપ્રાંતીય મજૂરો
આજે સદભાવના ઉપવાસ પર બેસશે અલ્પેશ ઠાકોર, UP-બિહારના CMને આપ્યું આમંત્રણ
અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો છે અને બંને પત્રનો ઇરાદો એક જ છે. ગુજરાતમાંથી હિજરતા કરનાર મોટાભાગના પ્રવાસીઓ આ બે રાજ્યોમાંથી છે.
Oct 11,2018, 13:00 PM IST
ઢુંઢર
કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની કરી માંગ
રાજ્યમાં પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલા અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોટી વાત કરી છે. તેમણે સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ સરકારનું જ ષડયંત્ર છે.
Oct 9,2018, 19:17 PM IST
ઢુંઢર
ઘૃણા અભિયાન માટે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી હાંકી કાઢે રાહુલઃ જાવડેકર
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, 'રાહુલ ગાંધીએ નાગરિકો વિરુદ્ધ અલ્પેશ ઠાકોરના કથિત ઘૃણા અભિયાન અંગે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ'
Oct 9,2018, 19:08 PM IST
ઢુંઢર
‘અટલજી વખતે લોકશાહી હતી, આજે તાનાશાહી છે’
ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલાઓને લઇ સરકાર પર યશવંત સિંહાએ આડકતરી રીતે પ્રહાર કર્યાં હતા. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની જવાબદારી રાજ્યસરકારની હોવાનું યશવંત સિંહાએ જણાવ્યું
Oct 9,2018, 18:26 PM IST
ઉત્તર ભારતીય
ઉ. ભારતીયો પર હુમલાથી ગુસ્સે થયેલા યુપીના મંત્રીએ માગ્યુ રાજીનામું
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાની ઘટના અંગે રૂપાણી સરકારનું રાજીનામું માગી લીધું છે
Oct 9,2018, 17:01 PM IST
અલ્પેશ ઠાકોર
સદભાવના ઉપવાસ સમયે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઇશ: અલ્પેશ ઠાકોર
પરપ્રાંતીયોના વિવાદ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે ઠાકોર સેનાના યુવાનોને ફસાવવામાં આવી રહ્યાં છે. વાત કરતા કરતા અલ્પેશ ઠાકોર ભાવુક થયા હતા અને અલ્પેશ ઠાકોરની આંખમાં આંસૂ આવી ગયા હતા.
Oct 9,2018, 12:57 PM IST
ગુજરાત
'પુત્ર દોષી છે તો આપો સજા, બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી'
ગુજરાતમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રવિન્દ્વના પરિજનોના અનુસાર તે સગીર અને મંદબુદ્ધિ છે. સારણ જિલ્લાના પોલીસ મથકના નટવર ગામના રહેવાસી આરોપી રવિન્દ્રની માતાનું કહેવું છે કે જો તેનો પુત્ર દોષી છે તો તેને સજા આપો, પરંતુ બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી.
Oct 9,2018, 12:21 PM IST
પરપ્રાંતીય મજૂરો
યૂપી, એમપી અને બિહારના 20 હજાર લોકોએ છોડ્યું ગુજરાત, જાણો શું કહ્યું CMએ..
રાજ્ય સરકારે પ્રવાસીઓની સુરક્ષાનું આશ્વાસન આપતા કહ્યું છે કે હુમલાના સંબંધમાં 431 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 56 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
Oct 9,2018, 10:58 AM IST
Trending news
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ