हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પુરવઠા વિભાગ
પુરવઠા વિભાગ News
breaking news
કોણ ખાઈ જાય છે ગુજરાતમાં ગરીબોનું અનાજ? હવે આ જગ્યાથી ઝડપાયો લાખોનો મુદ્દામાલ
રાજકોટ રૂરલ એસઓજીએ બાતમીના આધારે શંકાસ્પદ 14 ટન ચોખા અને ઘઉં ભરેલી મિનિ ટ્રક સાથે ચાલકને પકડી લઈ ફૂલ રૂ.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ આદરી છે. સરકારી અનાજ હોવાની શંકાને આધારે પોલીસે પુરવઠા વિભાગની મદદથી તપાસ શરૂ કરી છે.
Mar 21,2024, 16:14 PM IST
Grain scandal
સરકારના એક નિર્ણયથી અધિકારીઓમાં ફફડાટ, અનાજ કૌભાંડ અટકાવવા રિઓપન કરાશે જૂના કેસો
વર્ષ ૨૦૧૮ થી વિવિધ સંસ્થા અનાજની દુકાનોના કેસ રિઓપન કરવામાં આવશે. જે કેસમાં ચુકાદા પણ આવી ગયા છે તે કેસ પણ ફરી તપાસ કરવામાં આવશે. સરકારે પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓની એસ આઈ ટી ની રચના કરી.
Apr 28,2023, 12:21 PM IST
અશ્વિનીકુમાર
Ashwini kumar addresses media
Ashwini kumar addresses media watch video on zee 24 kalak
Apr 3,2020, 16:23 PM IST
modasa
Supply Department Raids At Modasa Marketyard
Supply Department Raids At Modasa Marketyard
Mar 24,2020, 19:25 PM IST
Sabarkantha
સરકારી ટેકનિકલ ખામીને કારણે સાબરકાંઠાના લોકો મુકાયા મુસીબતમાં
સાબરકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનના ઓનલાઈન સોફટવેરમાં ટેકનીકલ ખામી સર્જાઈ છે જેના કારણે ગ્રાહકો અનાજથી વંચિત છે. છેલ્લા ચાર દિવસથી સર્જાયેલ ટેક્નિકલ ખામી અંગે સસ્તા અનાજ દુકાનનાના સંચાલકોએ પુરવઠા વિભાગમાં રજુઆત કરી છે. આમ, સસ્તા અનાજની દુકાનમાં ટેક્નિકલ ખામીને લઇ ગ્રાહકોની ભીડ જામી છે.
Oct 17,2019, 13:56 PM IST
રાજ્ય
રાજ્યમાં પાણી પુરવઠા વિભાગને અત્યાર સુધી કેટલી ફરીયાદ મળી
રાજ્યના પાણી પુરવઠા વિભાગને માર્ચ મહિનાથી અત્યારસુધીમાં કુલ ચાર હજાર ત્રણસો બાર જેટલી પાણીની ફરિયાદ મળી હતી. જે પૈકીની કુલ 3100 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુરમાં સૌથી વધુ નવસો નેવું ફરિયાદ મળી છે. આ માટે પાણી પુરવઠા વિભાગે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે
May 21,2019, 16:25 PM IST
લાંચ
નડિયાદ: નાગરિક પુરવઠા નિગમની કચેરીમાંથી અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયો
લાંચ વગર સરકારી બાબુઓ જાણે કામ જ ના કરતા હોય તેમ એસીબી ટ્રેપમાં એક એક પછી એક સરકારીકર્મીઓ લાંચ લેતા ઝડપાઇ રહ્યા છે. ત્યારે વધુ એક નડીયાદના સરકારી બાબુને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. ACBએ આરોપી જયદીપકુમાર મકવાણાને રૂપિયા 10 હજારની લાંચ લેતા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની નડીયાદ જીલ્લા કચેરીમાંથી જ છટકું ગોઠવી પકડી પાડ્યા હતા.
May 1,2019, 23:42 PM IST
Junagadh
જૂનાગઢ તુવેરકાંડ બાદ પુરવઠા વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોનો હોબાળો
તુવેર કૌભાંડને લઈને પુરવઠા વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ ભારદ્વાજ કેશોદમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પરંતુ રોષે ભરાયેલા ખેડૂતે ચાલુ પત્રકાર પરિષદમાં હોબાળો કરીને મોટા આક્ષેપ લગાવ્યો કે ખેડૂત ભ્રષ્ટાચાર કોઈ કરે છે અને ખેડૂતોને ધમકાવા છે
Apr 25,2019, 14:40 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ