हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેન્કિંગ
બેન્કિંગ News
banking rules
ખાતાધારકનું મૃત્યુ થાય તો તેની બચતનો હકદાર કોણ ? મોટાભાગના લોકો નથી જાણતા આ વાત
Banking Rules: લોકો પોતાની બચતોને બેંકમાં રાખવી સુરક્ષિત માને છે. જીવનભર લોકો તેની બચતને બેંકખાતામાં જમા કરાવતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે બચત કરતાં કોઇ ખાતાધારકનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થાય તો તેણે કરેલી બચતનો કોણ હકદાર થશે? આ બાબતે ઘણા એવા સંજોગો છે જેમાં પરિવાર સિવાય અન્ય લોકોને પણ પૈસા મળી શકે છે.
Jul 31,2023, 12:37 PM IST
corona virus
લોકડાઉનમાં SBI ઘરે બેઠા આપી રહી છે ખાસ સુવિધા
ભારતીય સ્ટેટ બેંક (SBI) લોકડાઉનમાં ધ્યાનમાં રાખીને પોતાના ગ્રાહકોને પોતાના ઘરમાં જ બેન્કિંગ સુવિધાઓ આપવાનો શક્યત તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેના માટે બેંક તરફથી અનેક નવા પગલા પણ લેવામાં આવ્યા છે. સરકાર તરફથી મુશ્કેલ સમયમાં આપવામાં આવતી સહાયતા રકમ દરેક ગ્રાહકને પહોંચાડવા માટે બેંકે જનધન રથ શરૂ કર્યો છે. આ જનધન રથ બેંક તરફથી ચલાવવામાં આવેલ વિશેષ ગાડી છે, જેના દ્વારા ગ્રાહકોને તેમના ઘર પર બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દૂરના વિસ્તારોમાં રહેનારા બેંકના ગ્રાહકોને બેંકના કસ્ટમર સર્વિસ પોઈન્ટની મદદથી સરકાર તરફથી આપવામાં આવેલ મદદની રકમ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે.
Apr 18,2020, 10:29 AM IST
State Bank of India
SBI માં એકાઉન્ટ હોય તો કાલેને કાલે આ કામ પતાવજો નહી તો બંધ થઇ જશે...
જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં ખાતાધારક છો તો સાવધાન થઇ જજો. 1 માર્ચથી એસબીઆઇમાં મોટું પરિવર્તન થવા જઇ રહ્યું છે. તેનાં અનુસાર તમારા બૈંકિંગનાં કામોમાં અનેક મોટા પરિવર્તનો થવાનાં છે. આ વાતને ધ્યાને રાખીને તમે પગલા નહી ઉઠાવો તો તમારા માટે મોટી પરેશાની થઇ શકે છે. 1 માર્ચથી માત્ર નાણાકીય વર્ષ નહી પરંતુ અનેક નિયમો પણ બદલાવા જઇ રહ્યા છે ત્યારે આ કામ તમારે કરવું જરૂરી બન્યું છે.
Feb 27,2020, 15:38 PM IST
મોદી સરકાર
બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક સહિત 4 બેંક થશે બંધ
બેંકિંગ સેક્ટરની પરિસ્થિતિ સુધારવા માટે સરકાર બહુ જલ્દી મોટું પગલું લઈ શકે છે
Jun 4,2018, 15:27 PM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ