हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મૃતક
મૃતક News
CR Patil
વડોદરા અકસ્માત: આહિર સમાજની શોક બેઠકમાં પહોંચ્યા CR પાટીલ, જાણો શું કહ્યું
વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના 11 જેટલા લોકોનું કરૂણ મોત નિપજયું છે. તમામ આહિર સમાજના લોકો આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન હેઠળ સુરતથી નીકળ્યા હતા
Nov 18,2020, 21:09 PM IST
સુરત
સુરતમાં સીટી બસે ચારને કચડ્યા, ત્રણના ઘટના સ્થળે મોત
સુરત (Surat) ના ડિંડોલી વિસ્તારમાં સવાર સવારમાં ચોંકાવનારો તથા દુખદ બનાવ બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં આજે સવારે એક સિટી બસે (City Bus) એકસાથે ચાર લોકોને અડફેટે (Accident) લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2 વિદ્યાર્થીઓ અને એક આધેડ હોવાનું જાણવા મળ્યું છે. બંને વિદ્યાર્થીઓ સ્કૂલ જવા નીકળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
Nov 20,2019, 11:20 AM IST
સુરત
સુરત: કસ્ટોડિયલ ડેથ મામલો, મૃતક ઓમપ્રકાશનો ઉમરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર
સુરતના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપીને ઢોર માર મરાયા બાદ મોત નિપજ્યું હતું. કસ્ટોડિયલ ડેથ મામલે મૃતક યુવકના ઉમરા સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોતાની ભાઈ ની લાશ જોઈ રામગોપાલ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો.
Jun 4,2019, 20:15 PM IST
સુરત કરૂણાંતિકા
સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં
સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. 14 વિદ્યાર્થીઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.
May 25,2019, 14:10 PM IST
સુરત
સુરત આગકાંડની મૃતક હસ્તીનું ધોરણ 12નું આવ્યું રીઝલ્ટ, જુઓ પછી શું થયું
સુરતમાં આગકાંડમાં મૃત્યુ પામેલી હસ્તીને ધોરણ 12માં 60 ટકા આવ્યા, સ્કુલ સંચાલકોએ 2 મિનિટનું મૌન પાડ્યું, મિત્રો હસ્તીને યાદ કરી હિબકે ચડ્યા
May 25,2019, 12:35 PM IST
surat
સુરત આગકાંડના મૃતકોને રાજકોટના ટોપર્સે આ રીતે આપી શ્રદ્ધાંજલિ
રાજકોટમાં બોર્ડના પરિણામની ઉજવણી ન કરાઈ, ધોરણ 12ના પરિણામની ન કરાઈ ઉજવણી, શાળાના ટોપર્સે મીણબત્તી પ્રગટાવી આપી શ્રદ્ધાંજલિ, મોટા ભાગની શાળાએ ઉજવણી નહીં કરવાનો લીધો નિર્ણય
May 25,2019, 12:20 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા પરેશ ધાનાણી, થયા ભાવુક
સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સુરત પહોંચી ગયા હતા અને તેઓ મૃતકોના પરિવારજનોને મળવા અશ્વીનીકુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયા હતા.
May 25,2019, 12:22 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: ધો.12નું પરિણામ જોવે તે પહેલા વિદ્યાર્થીનીએ પકડી અંતિમવાટ
સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે બનેલી આગની દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેને લઇ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા ક્રિષ્નાપાર્ક ખાતે રેહતી કૃતિ નિલેશભાઈ દયાળનું મૃત્યુ થયું છે.
May 25,2019, 12:08 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ