हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
290/ 4
(108.2)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડોદરા પૂર
વડોદરા પૂર News
gujarat
વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે જાહેર કર્યું કરોડોનું પેકેજ, કોને કેટલા રૂપિયા મળશે
વડોદરાના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું. જેમાં લોકોનું જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આમાંથી બહાર આવતા લોકોને ઘણા દિવસો લાગી ગયા. હવે વડોદરામાં પૂરે વેરેલા વિનાશ બાદ સરકારે સહાયની જાહેરાત કરી છે.
Sep 12,2024, 17:48 PM IST
Vadodara
વડોદરા : પૂરની કેશડોલ મેળવવા સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા છે, પણ અધિક
વડોદરામાં પૂરના પાણી ઓસર્યાને 10 દિવસથી વધુ દિવસો થઈ ગયા હોવા છતાં હજી સુધી તંત્રએ લોકોને કેશડોલ કે ઘરવખરીની સહાય ચૂકવી નથી. જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં કેશડોલ અને ઘરવખરીની સહાય લેવા માટે મોટી સંખ્યામાં લોકો લાંબી લાંબી કતારોમાં ઉભા છે. સવારના 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા છે, તેમ છતાં એકપણ અધિકારીઓ ફરક્યા નહિ.
Aug 19,2019, 11:44 AM IST
Vadodara
વડોદરા પૂર બાદ અંદાજે 10 હજારથી વધુ વાહનોનું રિપેરીંગ કામ માથાનો દુખાવો બન
વડોદરામાં ખાબકેલા 20 ઇંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને આ વરસાદી પાણીમાં હજારોની સંખ્યામાં વાહનો પણ ગરકાવ થયા હતા, હવે જ્યારે વરસાદી પાણી ઓસરી રહ્યા છે ત્યારે એક અંદાજ પ્રમાણે શહેરમાં ઠેરઠેર વાહનો બગડેલા જોવા મળે છે.
Aug 8,2019, 14:58 PM IST
Vadodara
વડોદરા : ગણપતિ વિસર્જન માટે બનાવાયેલા કૃત્રિમ તળાવમાં 3 મગર પહોંચ્યા
ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ પાણી ઓસરવા માંડયા છે. પરંતુ પાણી ઓસરતા જ બીજી સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. નદીમાં રહેતા જળચર પાણીઓ પાણીના વહેણમાં બહાર આવી રહ્યાં છે. વિશ્વામિત્રી નદીમાંથી મગર, વિશાળ કાચબા બહાર આવી રહ્યાં છે. પ્રાણીઓના રેસ્ક્યુ માટે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી રોજના 15 જેટલા કોલ આવે છે. ત્યારે નવલખીમાં બનાવેલ કૃત્રિમ તળાવમાં એકસાથે ત્રણ મગર નીકળ્યા છે.
Aug 8,2019, 13:37 PM IST
Vadodara
વડોદરા : પૂરના પાણી ઓસર્યા બાદ પણ કેશડોલ ન ચૂકવાતા વિરોધમાં લોકોએ મુખ્યમંત
વડોદરામાં પૂરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોને કેશડોલ આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પૂરના પાણી ઓસર્યા બાદ પણ હજી કેશડોલ ન મળતા સમા વિસ્તારના રહીશોએ રસ્તા પર આવીને વિરોધ દર્શાવ્યો હતો, તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પૂતળાનું દહન કર્યુ હતું.
Aug 8,2019, 13:38 PM IST
વડોદરા
વડોદરાની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી રૂપાણી, મૃતકોને રૂ.4 લાખની સહાય
વડોદરામાં આવેલી આકાશી આફતના ત્રીજા દિવસે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. તેમણે વડોદરાવાસીઓને જણાવ્યું કે, 31 જુલાઈથી જ શહેરની ચિંતા શરૂ કરી હતી. અમારા કારણે અહીં ચાલી રહેલી રાહત-બચાવ કામગીરીમાં વિધ્ન ન પડે તેના કારણે તરત જ આવ્યા ન હતા. વડોદરામાં એક દિવસમાં આખી સીઝનનો 20 ઈંચ વરસાદ પડી જવાના કારણે પૂર આવ્યું હતું.
Aug 2,2019, 21:51 PM IST
વડોદરા પૂર
ગુજરાત સરકાર દ્વારા વડોદરાને પુરની આફત માટે રૂ.2 કરોડની સહાયની જાહેરાત
રાજ્યના મુખ્યસચિવ ડો. જે.એ. સિંહના અધ્યક્ષ સ્થાને પૂરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, જરૂર પડશે તો સરકારે વધુ સહાય આપવા પણ તૈયારી દર્શાવી
Aug 2,2019, 17:24 PM IST
Trending news
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !
Mann Ki Baat August 2025
‘ઓગસ્ટ મહિનો ક્રાંતિનો...’ પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમની શું છે 5 મોટી વાતો?
Tej Pratap Yadav Mahua seat
બિહારની આ સીટ પરથી ચૂંટણી લડશે તેજ પ્રતાપ યાદવ! શું છે આ બેઠકનું જાતિ સમીકરણ- ઈતિહાસ
pnb bank
PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા પતાવી લો આ કામ...નહીં તો ફ્રીઝ થઈ જશે બેંક એકાઉન્ટ
Gujarat politics
રાહુલ ગાંધીએ ગુજરાતના કાર્યકર્તાઓને આપ્યું એક વચન, આપ્યો જીત માટે જાદુઈ મંત્ર