हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિશ્વાસ
વિશ્વાસ News
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
Relationship: શું તમે જાણો છોકે, પુરુષોની કઈ વાતની દિવાની હોય છે મહિલાઓ? પુરુષોમાં એવી કઈ ખૂબી હોય છે જે મહિલાઓને હોય છે ખુબ પસંદ? જાણો આવા અનેક સવાલોના રોચક જવાબો...
Nov 5,2024, 10:26 AM IST
NDA
સંસદમાં મોદીના પગે પડ્યા નીતિશકુમાર, બધાએ ત્રીજીવાર PM તરીકે મોદીના નામ પર મારી મહોર
NDA Meeting: ભાજપના સંસદીય દળના નેતા, એનડીએના સંસદીય દળના નેતા અને લોકસભાના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાજનાથ સિંહે મુક્યો.
Jun 7,2024, 13:33 PM IST
Ahmedabad
અમદાવાદ શહેરે લાર્જેસ્ટ કેમ્પેન ફોર CAA સપોર્ટનો સર્જ્યો રેકોર્ડ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણ પહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની સેવાનો સમગ્ર દેશને લાભ મળશે.
Jan 11,2020, 22:10 PM IST
Amit Shah
આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવા જરૂરી: અમિત શાહ
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 9માં પદવીદાન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહાત્મા મંદિરમાં હાજર રહ્યાં હતા. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાનું સંબોધન કરતા કહ્યું કે, 2022 સુધીમાં દરેક પાસે ઘર હશે... શૈચાલય બનાવી રહ્યાં છીએ... વીજળી ન હતી વીજળી આપી... કેટલાક લોકો હજુ દેશમાં ગરીબ હોવાની, ખાવાનું ન મળતું હોવા વાત કરી રહ્યા છે પણ જોવાનો દ્રષ્ટિકોણ છે આજે ભારત પાસે સૌથી વધુ ડોક્ટર છે. સૌથી વધુ યુવાનો છે. દેશ 130 કરોડનું માર્કેટ છે. જે દેશ પાસે 130 કરોડનું માર્કેટ હોય તે કોઈ પણને ઝુકાવી શકે છે. આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે નિરાશાનો વેપાર કરનારાથી યુવાનો બચવું જોઈએ... આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવો જરૂરી છે. લેકાવાળામા 100 એકર જમીન પર જીટીયુ યુનિવર્સિટીનુ નિર્માણ થશે.
Jan 11,2020, 18:55 PM IST
gandhinagar
અમદાવાદમાં સાયબર આરોપીઓ બેફામ, જાણો તેમનાથી બચવા માટે શું કરવું જોઇએ...
ગુજરાત પોલીસે સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ નામના બે પ્રોજેક્ટ નું લોન્ચીંગ કર્યું છે. ત્યારે સાયબર ક્રાઇમ ક્રાઇમના ગુનાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટની શરૂવાત કરવામાં આવી છે. ત્યારે લોકો સાયબર ક્રાઇમના ગુના વિષે શું જણાવી રહયા છે અને કઈ રીતે સાયબર ક્રાઇમના ગુનાની બચવું એ અંગે વાત કર ઝી 24 કલાકની સાથે...
Jan 11,2020, 17:10 PM IST
gandhinagar
સીએમ રૂપાણીના નિવાસ્થાને મહત્વની બેઠક, નવા સંગઠનને લઇ થઇ ચર્ચા
અમિત શાહ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને જવા રવાના થયાં. અહીં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા હાજર છે. નવા સંગઠનને લઈને મહોર લાગશે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે પણ ચર્ચા થઈ છે. 20 જાન્યુઆરી સુધીમાં સંગઠન સંરચના પૂર્ણ થાય તેવી શક્યતા છે.
Jan 11,2020, 17:05 PM IST
Amit Shah
અમિત શાહે 'વિશ્વાસ' અને 'સાયબર આશ્વસ્ત'નો કરાવ્યો શુભારંભ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું.
Jan 11,2020, 13:51 PM IST
Samachar Gujarat
સમાચાર ગુજરાત: રાજ્યભરમાં ગોઠવાશે CCTV કેમેરાનું નેટવર્ક
રાજ્યની સુરક્ષામાં વધારો થશે. ત્રીજી આંખથી રાજ્યભરમા પોલીસની બાજ નજર રહેશે. 7000 કરતાં વધુ સીસીટીવી કેમેરા નેટવર્કથી બાજ નજર રખાશે. તમામ જીલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહત્વના સ્થાનોને સાંકળી લેવાશે. વિશ્વાસ અને 'સાયબર આશ્વસ્ત'ની શરુઆત કરાશે. કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 11 તારીખે ગાંધીનગરથી શરુઆત કરાવશે.
Jan 9,2020, 22:05 PM IST
gandhinagar
રાજ્યની સુરક્ષામાં થશે વધારો, ત્રીજી આંખથી રહેશે રાજ્યભરમાં બાજ નજર
રાજ્યની સુરક્ષામાં વધારો થશે. ત્રીજી આંખથી રાજ્યભરમા પોલીસની બાજ નજર રહેશે. 7000 કરતાં વધુ સીસીટીવી કેમેરા નેટવર્કથી બાજ નજર રખાશે. તમામ જીલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહત્વના સ્થાનોને સાંકળી લેવાશે. વિશ્વાસ અને 'સાયબર આશ્વસ્ત'ની શરુઆત કરાશે. કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 11 તારીખે ગાંધીનગરથી શરુઆત કરાવશે.
Jan 9,2020, 15:53 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: વિશ્વાસ રાખો, તે પણ પસાર થઇ જશે...
ફેસબુક મેસેન્જર પર તેમનો સંદેશ મળ્યો, ‘હું આ જિંદગીથી કંટાળી ગઇ છું. નવી શરૂઆત કરવા ઇચ્છું છું, પરંતુ હિમ્મત નથી થતી. સાસરીમાં હું આજીવન કારાવાસ ભોગવી રહી છું. શું કરવું જોઇએ.’ આ રીતના સવાલનો જવાબ મળ્યા વગર મેસેન્જર પર આપવો મુશ્કેલ હોય છે.
Mar 5,2019, 15:39 PM IST
જયંત ચૌધરી
ગઠબંધનમાં RLDને લઈને સસ્પેન્સ હજુ યથાવત, જાણો જયંત ચૌધરીએ શું કહ્યું?
ઉત્તર પ્રદેશમાં સપા બસપાના ગઠબંધનની સાથે આરએલડીના જોડાણને લઈને વધેલી હલચલ વચ્ચે રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં મુલાકાત કરી.
Jan 16,2019, 14:20 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના PG માં દારૂની મહેફિલ, યુવક-યુવતીઓ એકસાથે દારૂ પીતા પકડાયા
Air-India-Plane-Crash
18-18 દિવસ બાદ અમદાવાદ ક્રેશ થયેલા વિમાનનું મહત્વપૂર્ણ અંગ મેસની ટાંકી નીચેથી મળ્યું
elon musk
મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકાર, - જો બિલ પાસ થયું તો બીજા જ દિવસે નવી પાર્ટી બનાવીશ
LPG ગેસ સિલિન્ડરના ભાવ
જુલાઈના પહેલા દિવસે જનતાને મળી સૌથી મોટી રાહત; LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો ફટાફટ
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત
Gujarat DGP
વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, મળ્યું એક્સટેન્શન
Japani Baba Vanga
જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, શું જુલાઈ 2025માં આવશે મોટી તબાહી?
Astronauts Wear Condoms In Space
જ્યારે અવકાશમાં સેક્સ નથી કરતા, તો કોન્ડોમ કેમ પહેરે છે એસ્ટ્રોનોટ? જાણો કારણ !
Tuesday Remedies In Gujarati
વાળ અને નખ ન કાપવા ઉપરાંત મંગળવારે આ કામો પણ ન કરો, નહીં તો હનુમાનજી થશે નારાજ !