हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વીએચપી
વીએચપી News
Rajkot
પ્યાર કે લિયે કુછ ભી કરેગા! હિન્દુ યુવાન ધર્મ પરિવર્તન કરીને સુન્નત કરાવવા ગયો, અને.
બાંગ્લાદેશની મુશ્લિમ યુવતી સાથે આશીષે તેની સાથે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દૂ ધર્મ છોડીને મુશ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે.
Jul 6,2023, 17:28 PM IST
ખંભાત
ખંભાતમાં કેવી છે હાલ સ્થિતિ? જુઓ ઝી 24 કલાક પર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
ખંભાતમાં 23મી ફેબ્રુઆરીના રોજ બનેલી કોમી તણાવની ઘટનાના પગલે આજે વીએચપી અને આરએસએસએ બંધનું એલાન આપ્યું છે. બંધનું એલાન અપાયા બાદ સમગ્ર ખંભાતમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. જો કે આ બંધ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ શાંતિ ડહોળવાના પ્રયત્નો કર્યાં. જુઓ આ રિપોર્ટ.
Feb 25,2020, 15:15 PM IST
ખંભાત
ખંભાત: બંધ દરમિયાન કોણે શાંતિ ડહોળવાના કર્યા પ્રયત્ન?
ખંભાતમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન અપાયા બાદ સમગ્ર ખંભાતમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. જો કે આ બંધ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ શાંતિ ડહોળવાના પ્રયત્નો કર્યાં. જુઓ આ રિપોર્ટ.
Feb 25,2020, 15:10 PM IST
ખંભાત
ખંભાતની શાંતિ ડહોળનારા કોણ? અજંપાભરી સ્થિતિ અંગે CM રૂપાણીને કરાયા વાકેફ
ખંભાતમાં 23મી ફેબ્રુઆરીના રોજ બનેલી કોમી તણાવની ઘટનાના પગલે આજે વીએચપી અને આરએસએસએ બંધનું એલાન આપ્યું છે લોકોએ સજ્જડ બંધ પાળ્યો છે. આવી સ્થિતિમાં પણ કોમી છમકલા થયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાતની તણાવભરી સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાકેફ કરાયા છે.
Feb 25,2020, 14:35 PM IST
ખંભાત
ખંભાત: બંધ દરમિયાન હિંસા ફાટી નીકળી, ધારાસભ્યએ આપ્યું આ નિવેદન
ખંભાતમાં જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો. આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. આ બંધના એલાન દરમિયાન ક્યાંક ક્યાંક કોમી છમકલાં પણ થયા હોવાના અહેવાલ છે.
Feb 25,2020, 15:14 PM IST
ખંભાત
ખંભાતમાં ભારેલો અગ્નિ, બંધના એલાન દરમિયાન હિંસા ભડકી
ખંભાતમાં જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો. આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. હાલની સ્થિતિ જાણવા માટે જુઓ વીડિયો.
Feb 25,2020, 15:15 PM IST
ખંભાત
ખંભાતમાં કોમી તણાવ, જાણો MP મિતેશ પટેલ અને ભરતસિંહ સોલંકીએ શું કહ્યું?
ખંભાતમાં જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો. આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. આ સમગ્ર પરિસ્થિતિ પર કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી.
Feb 25,2020, 13:50 PM IST
ખંભાત
આજે ખંભાત સ્વયંભૂ બંધ, શાળા-કોલેજો પણ બંધમાં જોડાયા, જાણો કેવી છે સ્થિતિ
આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. ખંભાત જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો. હાલની સ્થિતિ જાણવા માટે જુઓ વીડિયો.
Feb 25,2020, 11:30 AM IST
ખંભાત
VHP અને RSSનું આજે ખંભાત બંધનું એલાન, જાણો શું છે મામલો
આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. ખંભાત જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો.
Feb 25,2020, 9:55 AM IST
વિશ્વ હિન્દુ પરિષદ
પાલડી કાર્યાલયને મુદ્દે VHP અને AHP આમને-સમાને, હાઇકોર્ટ લેશે નિર્ણય
વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદના કબ્જામાં રહેલું પાલડીનું વણીકર ભવનને લઈને વિવાદ વકર્યો છે. ત્યારે વણીકર ભવન કોની માલિકીનું છે. તેને લઈને VHP ઉત્તર ગુજરાત પ્રાંતવતી રણછોડ ભરવાડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ છે. અને વણીકર ભવનની માલિકી માટેનો દાવો રજુ કર્યો છે. જેને લઈને જસ્ટિસ સોનિયા ગોકણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, ગૃહ મંત્રાલય, પોલીસ કમિશનર અને ઝોન 7ના DCP સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
Feb 12,2019, 19:51 PM IST
વીએચપી
VHP ધર્મસભા: ભૈયાજી જોશીએ કહ્યું-સત્તામાં બેઠેલા લોકો રામ મંદિર પર જનભાવના
સંસદના શિયાળુ સત્ર શરૂ થતા પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (વિહીપ)અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બિલ રજુ કરવાની માંગણીને લઈને આજે વિશાળ રેલીનું આયોજન કરી રહી છે.
Dec 9,2018, 14:57 PM IST
અમદાવાદ
અમદાવાદ સહિત 9 સ્થળો પર યોજાશે વીએચપીની ધર્મસભા, સફળતાની જવાબદારી ભાજપને
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના મુદ્દા સાથે ફરી એક વાર વીએચપી મેદાનમાં છે. અયોધ્યામાં થયેલી ધર્મસભા બાદ દેશ ભરમાં ધર્મસભાઓયોજી રામ મંદિર માટે માહોલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Dec 8,2018, 20:31 PM IST
ગાંધીનગર
ગાંધીનગર ખાતે VHPની ધર્મસભાનો ફિયાસકો, કાર્યક્રમ છોડી લોકો જતા રહ્યાં
સંવિધાનના પહેલા પાનામાં જ રામ ભગવાનનું ચિત્ર છે. ગાંધીજી પણ રામ રાજ્યની વાત કરતા હતા. જો કે કોંગ્રેસ ક્યારેય રામ મંદિર બનાવી શક્યું નહીં.
Dec 2,2018, 19:55 PM IST
ગુજરાત
ગુજરાતના 23 સ્થળોએ VHP કરશે ધર્મસભા, પહેલી સભા 2જી ડિસેમ્બરે ગાંધીનગરમાં
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરશે. રાજ્યના અલગ અલગ 23 સ્થળોએ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરાશે.
Nov 25,2018, 13:59 PM IST
અયોધ્યા
અયોધ્યામાં ધર્મસભા ખતમ, રામ મંદિર માટે આંદોલન ચાલુ રાખવાનો લેવાયો સંકલ્પ
ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે રામ મંદિરના નિર્માણની માગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભાનું આયોજન થયું.
Nov 25,2018, 16:50 PM IST
અયોધ્યા
અયોધ્યા: 'ભાજપ શાં માટે હજુ સુધી રામ મંદિર બનાવી શક્યું નથી'- ઉદ્ધવ ઠાકરે
આશીર્વાદ ઉત્સવ માટે શનિવારે અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે સવારે ભગવાન રામના જન્મસ્થળે રામલલ્લાના દર્શન કર્યાં.
Nov 25,2018, 11:42 AM IST
અયોધ્યા
અયોધ્યામાં મંદિરની તારીખ માંગતા ઉદ્ધવ ઠાકરે ઘર પાસેના રામ મંદિરને જ ભૂલી જ
એક બાજુ જ્યાં અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરે ત્યાં રામ મંદિર ક્યારે બનાવવામાં આવશે તેની તારીખ માંગી રહ્યાં છે તો બીજી બાજુ મુંબઈમાં જ કેટલાક રામ ભક્તો ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે.
Nov 25,2018, 8:07 AM IST
અયોધ્યા
અયોધ્યામાં VHPની આજે ધર્મસભા, 2 લાખ રામભક્તોનો પહોંચવાનો દાવો
આ ધર્મસભાની તૈયારી માટે RSS અને VHP દ્વારા કોઇ કરસ છોડવામાં આવી નથી. સમગ્ર દેશમાંથી રામભક્તો આ કાર્યક્રમમાં જોડાઇ રહ્યાં છે.
Nov 25,2018, 8:11 AM IST
અયોધ્યા
અયોધ્યા : ઉદ્ધવ ઠાકરે પરિવાર સહિત સરયુ આરતીમાં પહોંચ્યા
શિવસેનાએ અચાનક કાર્યક્રમમાં કર્યો ફેરફાર, શિવસૈનિકો શનિવારે જ સાંજે અયોધ્યાથી મુંબઈ ટ્રેન મારફતે પાછા ફરશે, તંત્રને પણ લેખિતમાં કરી જાણ
Nov 24,2018, 23:55 PM IST
અયોધ્યા
અયોધ્યા છાવણીમાં ફેરવાયું, 70,000 સુરક્ષાકર્મીઓ તહેનાત, શાળા-કોલેજ બંધ
ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં રામ મંદિરને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આશીર્વાદ ઉત્સવ માટે આજે અયોધ્યા પહોંચી રહ્યાં છે.
Nov 24,2018, 10:35 AM IST
Trending news
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ