हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિદ્ધાર્થ પિઠાની
સિદ્ધાર્થ પિઠાની News
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
ફ્લેટમેટે કર્યો ખુલાસો, મોત પહેલા સુશાંત આ કારણસર 'ગભરાયેલો અને ડરેલો' રહેતો હતો
સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં છેલ્લા 3 મહિનાથી દરરોજ નવા રહસ્યો ખુલતા જાય છે. 'ધ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' સ્ટારનો 14 જૂનના રોજ મુંબઈના બાન્દ્રા ખાતેના તેના ઘરે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસથી લઈને બિહાર પોલીસે આ કેસમાં તપાસ કરી. મુંબઈ પોલીસે સુશાંતના મોતને આત્મહત્યા ગણાવી છે. આ કેસમાં અસલ વળાંક તો ત્યારે આવ્યો જ્યારે અભિનેતાના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી સહિત અનેક લોકો સામે પટણામાં એફઆઈઆર નોંધાવી. સુશાંત કેસમાં 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપીને કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી.
Sep 17,2020, 9:38 AM IST
સિદ્ધાર્થ પિઠાની
'સુશાંતને ભૂતપ્રેતનો થતો હતો આભાસ, દિશાના મોતથી પરેશાન હતો'
સીબીઆઈના અધિકારીઓએ સિદ્ધાર્થને અનેક સવાલ અને કાઉન્ટર ક્વેશ્ચન કર્યાં અને તેના જવાબ નોંધવામાં આવ્યાં.
Aug 29,2020, 16:34 PM IST
સુશાંત સિંહ રાજપૂત
Sushant Case:પુરાવાની શોધમાં સુશાંતના ઘરે પહોંચી CBI, સિદ્ધાર્થ અને નીરજ પણ પહોંચ્યા
સીબીઆઈ (CBI)ની ટીમ રવિવારે ફરીથી સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના બાંદ્રાના ઘરે પહોંચી છે. સીબીઆઈની ટીમની સાથે સિદ્ધાર્થ પિઠાની, દિપેશ સાવંત અને કૂક નીરજ પણ છે. CBI આ લોકોની ફરીથી પૂછપરછ કરી રહી છે.
Aug 23,2020, 18:17 PM IST
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
Sushant Case: CBIના સવાલોમા બરાબર ફસાયા સિદ્ધાર્થ-નીરજ, બંનેના નિવેદનોમાં વિરોધાભાસ
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને આજે મળત્વના પુરાવા મળી શકે છે. આજે આ કેસમાં સીબીઆઈ તપાસનો ત્રીજો દિવસ છે. સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સીબીઆઈ હાલ કૂક નીરજ (Neeraj) સાથે ત્રીજી વખત, સિદ્ધાર્થ (Siddharth), દીપેશ (Dipesh) અને કેશવ(Keshav)ની ફરીથી પૂછપરછ કરી રહી છે.
Aug 23,2020, 14:25 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંતની પડોશીનો ખુલાસો, 13 જૂનની રાત્રે બંધ હતી રૂમની લાઇટ
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ નવેસરથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં હવે સુશાંતના બાંદ્રા સ્થિત બિલ્ડિંગમાં રહેનાર તેમની એક પડોશી મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેથી સુશાંઅના મોતનું રહસ્ય વધુ ગાઢ બની ગયું છે.
Aug 22,2020, 18:28 PM IST
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ
સુશાંત-દિશા કેસમાં ખુબ મહત્વના એવા આ 6 લોકો ગમે ત્યારે થઈ શકે છે 'ગુમ'
સુશાંત (Sushant Singh Rajput) અને દિશાના કથિત ડબલ મર્ડરની તપાસ જો ગંભીરતાથી કરવામાં આવી તો શક્ય છે કે અનેક મોટા ખુલાસા થઈ શકે છે અને અનેક એવા લોકોના નામનો પર્દાફાશ થઈ શકે છે જેમના ચહેરા જોઈને લોકો ચોંકી જશે. આથી જો એ બાજુથી હોમવર્ક પૂરું કરેલુ છે તો તપાસ કરનારાઓએ આ પોતાની બાજુ પણ હોમવર્ક કરેલું હોવું જોઈએ. પોલીસે આ છ લોકો પર બરાબર નજર રાખવી જોઈએ કારણ કે બની શકે કે આવનારા દિવસોમાં પોલીસ માટે આ લોકોનું નેટવર્ક જ આઉટ ઓફ એક્સેસ એરિયા થઈ જાય.
Aug 10,2020, 10:05 AM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંતના અંતિમ સંસ્કારમાં કેમ સામેલ ના થઇ અંકિતા, જાણો શું કહ્યું
સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ખૂબ જટિલ બની રહ્યો છે. સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે એફઆઈઆર દાખલ કરી હતી અને ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. સુશાંતના પિતાની આ એફઆઈઆર મુજબ રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો છે. તેની એફઆઈઆર બાદ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી અને લખ્યું કે સત્ય હંમેશા જીતે છે.
Aug 2,2020, 17:46 PM IST
સુશાંત સિંહ રાજપૂત
મોટો ખુલાસો! જાણો, પૂજાના નામ પર સુશાંતના એકાઉન્ટથી ક્યારે અને કેટલા નિકાળ્યા પૈસા
સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) 14 જૂનના મુંબઇમાં તેમના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદથી ઘણા સવાલો તેના પરિવાર, મિત્રો અને ચાહકોના મનમાં ઉઠી રહ્યાં છે. તમામ લોકો માત્ર આ જાણવા મા.ગે છે કે સુશાંત સિંહે આત્મહત્યા કેમ કરી, જો કે, મુંબઇ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. ત્યારે પટનામાં આ મામલે એફઆઇઆર નોંધાયા બાદ બિહાર પોલીસ પણ ઘણી એક્ટિવ થઇ ગઇ છે. બિહાર પોલીસની એક ટીમ મુંબઇમાં આ મામલે તપાસ કરી રહી છે.
Aug 2,2020, 12:10 PM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ