हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિસ્મોલોજી સેન્ટર
સિસ્મોલોજી સેન્ટર News
earthquake
વહેલી સવારે કાતિલ ઠંડીમાં વાંસદાવાસીઓ સૂતા હતા, ત્યારે આવ્યો 3ની તીવ્રતાનો
નવસારી (Navsari) ના વાંસદા તાલુકામાં ફરી એકવાર ભયજનક ભૂકંપ (earthquake) ના આંચકા નોંધાયા છે. વાંસદાના અનેક ગામડાઓ ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદા-ચીખલી હાઇવે પર આવેલું લાખાવાડી ગામમાં નોંધાયું છે. તો ભૂકંપની તીવ્રતા ૩ નોંધાઈ છે. વહેલી સવારે 5.27 કલાકે ભૂકંપ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે મહિનાથી વાંસદાની જમીનમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે તાલુકના રહેવાસીઓ પણ હંમેશા ગભરાયેલા છે. આ મામલે અનેક તપાસ કરવામા આવી છે.
Dec 27,2019, 11:25 AM IST
earthquake
ભૂકંપના આંચકા માટે વધુ વરસાદ કારણભૂત છે, જુઓ શું કહ્યું એક્સપર્ટે...
કચ્છ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી સતત આવી રહેલા ભૂકંપના આંચકા (Earthquake) નું ખરુ કારણ સામે આવ્યું છે. સતત આવી રહેલા આંચકાને લઈને ઝી મીડિયાની ટીમે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટર (seismological Reseach center) ના ડાયરેક્ટર સાથે ખાસ વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર શું છે ભૂકંપના આંચકા વધવા પાછળનું કારણ આવો જોઈએ આ ખાસ વાતચીત. સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટરને ભૂકંપના આવી રહેલા આંચકા પાછળ વધુ વરસેલો વરસાદ હોવાનું જણાવ્યું છે.
Nov 19,2019, 15:27 PM IST
Trending news
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી