हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Antibody
Antibody News
Bharat Biotech
શું કોવિશીલ્ડ કરતા ઓછી અસરકારક છે કોવેક્સીન? સ્ટડી પર ભારત બાયોટેક કાળઝાળ
ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ (Covaxin vs Covishield) ની અસરને લઈને હાલમાં જ આવેલા સ્ટડીને ફગાવ્યો.
Jun 10,2021, 14:41 PM IST
Corona vaccine
BHU ના સ્ટડીમાં મોટો દાવો: આ લોકો માટે કોરોના રસીનો એક જ ડોઝ પૂરતો છે
કોરોના વાયરસ (Corona Virus) ને હરાવવા માટે વેક્સીન જ એક ઉપાય છે પરંતુ દેશમાં વેક્સીનની અછત છે. અને રસીની તંગી વચ્ચે સારા સમાચાર એ આવ્યા છે કે કોરોનાથી સ્વસ્થ્ય થઈ ગયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ પૂરતો છે.
May 31,2021, 10:27 AM IST
Antibody
સરવેનું હકારાત્મક પરિણામ, વેક્સીન લીધા બાદ તબીબોમાં વિકસી એન્ટીબોડી
કોરોના વેક્સીન લેનારાઓને પણ કોરોના થઈ રહ્યો છે, તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જોકે, આ મામલે એન્ટીબોડી જનરેટ થઈ છે કે નહિ તે જોવુ બહુ જ મહત્વનું છે. ત્યારે કોરોના વેકસીન મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની વેક્સીન લેનાર તબીબોમાં એન્ટીબોડી વિકસી કે નહિ તે મામલે કરાયેલા અભ્યાસમાં હકારાત્મક પરિણામો સામે આવ્યા છે.
Mar 27,2021, 15:51 PM IST
Corona vaccine
કોરોના વેક્સીનનો બીજો ડોઝ આજથી આપવામાં આવશે, જાણો કેટલા દિવસમાં તૈયાર થશે એન્ટીબોડી
રાજ્યમાં આજથી કોરોના વેક્સીનનો (Corona Vaccine) બીજો ડોઝ આપવાની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં જે કોરોના વોરિયર્સને (Corona Warriors) કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ (First Dose Of Corona Vaccine) આપવામાં આવ્યો હતો તેઓને આજથી બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે
Feb 15,2021, 9:08 AM IST
કોરોના વાયરસ
કોરોનાને લઇ નવા સંસોધનમાં આ વાત આવી સામે, તમારા માટે જાણવા જેવું
કોરોના વાયરસ (Coronavirus)થી સાજા થયેલા લોકો આ દિવસોમાં અન્ય દર્દીઓની આશા છે. આ લોકો પોતાના પ્લાઝ્માનું ડોનેટ કરી અન્યનો જીવ બચાવી રહ્યા છે. આનું એક કારણ એ છે કે જેમણે કોરોનાને હરાવ્યો છે તેમના શરીરમાં એન્ટિબોડીઝ તૈયાર થઇ જાય છે, જે સંક્રમણને ફરીથી વિકસિત થવા દેતો નથી. પરંતુ તે દરમિયાન, વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે, કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની ઇમ્યુનિટી કાયમ રહેતી નથી. થોડા મહિનામાં, આ લોકોની ઇમ્યુનિટી આપમેળે ઓછી થાય છે.
Jul 15,2020, 13:53 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?
Bank Holidays in August 2025
ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !