हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Avalanche
Avalanche News
Avalanche
ચમોલીના માણા ગામ પાસે ગ્લેશિયર ફાટવાથી ભારે તબાહી મચી, અનેક શ્રમિકો દટાયા
Uttarakhand News, Badrinath Dham Glacier Burst: ચમોલીના માણા ગામમાં ગ્લેશિયર ફાટવાથી ભારે તબાહી જોવા મળી ગઈ છે. 57 જેટલા મજૂરો બરફના તોફાનની ઝપેટમાં આવી ગયા જેમાંથી 16 લોકોનો બચાવ થયો છે. જ્યારે અન્યની શોધ ચાલુ છે.
Feb 28,2025, 15:17 PM IST
Russia
રશિયાના દાઘેસ્તાન રિપબ્લિકમાં હિમસ્ખલન, જુઓ હિમસ્ખલનનો ભયાનક વીડિયો
Avalanche in Russia's Dagestan Republic, watch video
Mar 7,2023, 15:45 PM IST
Avalanche
કેદારનાથ મંદિર નજીક ભયંકર હિમસ્ખલન, જુઓ Video
ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે ભયંકર હિમસ્ખલનની ઘટના ઘટી. કેદારનાથ પહોંચેલા ભક્તોમાંથી જેણે પણ બરફના પહાડને આ રીતે પડતા જોયો તેમને જાણે સાક્ષાત મોતનો આભાસ થયો. કેટલાક લોકોએ આ દ્રશ્યને કેમેરામાં પણ કેદ કરી લીધું. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું કે હિમાલય ક્ષેત્રમાં આજે સવારે હિમસ્ખલન થયું.
Oct 1,2022, 13:54 PM IST
Kedarnath dham
કેદારનાથ ધામ પાસે ગ્લેશિયરમાં હિમસ્ખલનથી હડકંપ, યાદ આવી ગઇ 2013 ની ત્રાસદી
હિમસ્ખલનની ઘટનામાં નુકસાન થયું નથી. સૂચના મળ્યા બાદ વહિવટી તંત્રએ કેદારનાથ ધામમાં લોકોને એલર્ટ કરી દીધા. વહિવટીતંત્રએ એનડીઆરએફને ઘટનાસ્થળે જઇને વાસ્તવિક જાણકારી પ્રાપ્ત કરવા માટે કહ્યું છે.
Sep 23,2022, 23:18 PM IST
Avalanche
જમ્મુ-કાશ્મીર: બરફના તોફાને મચાવી તબાહી, 5 જવાન શહીદ, પાંચ નાગરિકના મોત
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં થઈ રહેલા સતત સ્નોફોલના કારણે અત્યાર સુધી કુલ 10 લોકોના મોત થયા છે. જેમાં સુરક્ષાદળોના 5 જવાનો પણ સામેલ છે. સેનાના 4 જવાનો માછીલ સેક્ટરમાં શહીદ થયા જ્યારે બીએસએફ (BSF) નો એક જવાન નૌગામ સેક્ટરમાં શહીદ થયો.
Jan 14,2020, 17:45 PM IST
jammu and kashmir
J&K: કૂપવાડા અને બાંદીપોરામાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ
ઉત્તર કાશ્મીર (Kashmir) ના અનેક વિસ્તારમાં મંગળવારે આવેલા બરફના તોફાન (Avalanche) માં 4 જવાનો શહીદ થયા છે. મંગળવારે કૂપવાડા જિલ્લાના તંગધર સેક્ટરમાં સેના (Indian Army) ની એક પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ હતી. ત્યારબાદ અનેક જવાનો લાપત્તા હોવાનું કહેવાયું હતું. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઘટનામાં ભારતીય સેનાના 3 જવાનોના મોત થયા છે. જ્યારે બાંદીપોરાના ગુરેજ સેક્ટરમાં આર્મી પેટ્રોલિંગ ટુકડી બરફના તોફાનની ચપેટમાં આવતા એક જવાન શહીદ થયો હોવાના અહેવાલ છે.
Dec 4,2019, 21:58 PM IST
Avalanche
J&K: કૂપવાડામાં સેનાની પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ, 3 જવાન ગુમ
ઉત્તર કાશ્મીરના અનેક વિસ્તારોમાં મંગળવારે આવેલા બરફના ભયંકર તોફાનમાં અનેક ભારતીય સેનાના 3 જવાનો સપડાયા હોવાના અહેવાલ છે.
Dec 4,2019, 0:46 AM IST
Siachen
સિયાચીનમાં ફરીથી બરફના તોફાનનો કેર, સેનાના 2 જવાન શહીદ
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન (Siachen) માં ફરીથી બરફના તોફાને કેર વર્તાવ્યો છે. આ બરફના તોફાનમાં ભારતીયસેના (Indian Army) ની પેટ્રોલિંગ ટુકડી સપડાઈ અને બે જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. દક્ષિણ સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર આજે સેનાની પેટ્રોલિંગ ટુકડી આ તોફાનની ચપેટમાં આવી હતી. એવલાંચ રેસ્ક્યુ ટીમ તરત જ હરકતમાં આવી અને પેટ્રોલિંગ પાર્ટીના બીજા ફસાયેલા સભ્યોને બહાર કાઢવામાં સફળ રહી હતી. આ દરમિયાન સેનાના હેલિકોપ્ટર્સ દ્વારા જવાનોને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યાં. જો કે મેડિકલ ટીમના અથાગ પ્રયત્નો છતાં સેનાના બે જવાન શહીદ થયાં.
Nov 30,2019, 18:26 PM IST
Trending news
Rahkeem Cornwall
22 સિક્સ, 17 ફોર...આ ખતરનાક બેટ્સમેને T20 ક્રિકેટમાં ફટકારી બેવડી સદી
Short term Stocks to BUY
3 સપ્તાહમાં શાનદાર કમાણી કરાવી શકે છે આ 3 Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
air india
ટેકઓફ પછી Air Indiaનું વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું...વાગવા લાગ્યું વોર્નિંગ એલાર્મ
Raja Raghuvanshi
રાજા સાથે લગ્ન પહેલા ગુપ્ત વિવાહ કર્યા હતા સોનમે, કોણ છે એ બીજો પતિ?
gujarat
સાયબર ક્રાઈમ ગર્લના રાઝ એક ડાયરીએ ખોલી નાખ્યા, હજુ એક મોબાઈલની શોધખોળ ચાલું!
Gujarat politics
માનહાનિની નોટિસ પર ગોપાલ ઈટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે
ajab gajab news
દુનિયાની ખૂંખાર જનજાતિ, જ્યાં છોકરીઓ જુવાન થતા જ કાપે છે આ 'ખાસમખાસ અંગ'
India Air Force
લો બોલો ! મા-બેટાએ કર્યો મોટો કાંડ, વેચી દીધી ભારતીય વાયુસેનાની જમીન, જાણો
Factory Blast
ભારતને કોની લાગી ખરાબ નજર? એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ તેલંગાણામાં 36 લોકોના મોત
gujarat
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, જાણો