हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
katar gam
Katar gam News
સુરત
Breaking : સુરતમાં પાનના ગલ્લા બંધ, જાણો ક્યા સુધી
ગઈકાલે આરોગ્ય સચિવ સુરતમાં નિવેદનમાં કહ્યું હતું કે, જ્યાં વધુ કેસ આવશે ત્યાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે. ત્યારે સુરતમાં આજે આ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતમાં પાન-મસાલાની દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે. સુરતના ત્રણ ઝોનમાં દુકાનો બંધ રાખવા આદેશ મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ આપ્યો છે. જાહેરનામા અનુસાર, સુરતના કતારગામ, વરાછા-એ અને બી ઝોનમાં સાત દિવસ સુધી પાનગલ્લાની દુકાનો બંધ રહેશે. જોકે, સુરતમાં અન્ય ઝોનમાં દુકાનો ખુલ્લી રહેશે. પરંતુ અહીં ચારથી વધુ લોકો ભેગા નહિ થઈ શકશે.
Jul 3,2020, 14:53 PM IST
સુરત
દેશમાં પહેલીવાર લગ્નની વાડીમાં COVID સેન્ટર ઉભું કરાયું, સુરતે કરી બતાવ્યું...
પહેલા પાર્કિંગમાં અને હવે લગ્નની વાડીમાં કોવિડ સેન્ટર. સુરત શહેર કંઈક અવનવુ કરવામાં પ્રખ્યાત છે. ત્યારે હવે દેશમાં પ્રથમવાર લગ્નની વાડીમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હોય તેવું સુરતમાં પહેલીવાર બન્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પાટીદાર સમાજની વાડીમાં 78 બેડનું કોવિડ સેન્ટર ઉભુ કરવામા આવ્યું છે. તેમજ અહીં તમામ પ્રકારની સુવિધા ઊભી કરાઈ છે. તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે હવે કતારગામના કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને અહી લાવવામાં આવશે.
Jul 3,2020, 11:11 AM IST
સુરત
સુરત : કોરોના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત, તાબડતોબ 1000 સ્ટાફની વ્યવસ્થા કરાઈ
સુરતમાં પરિસ્થિતિ હવે અમદાવાદ કરતા પણ વિકટ બનતી જઈ રહી છે. આવામાં સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા આટલી સંખ્યામાં દર્દીઓને સાચવવામાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં તાબડતોડ 1 હજાર સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા ડોકટર, નર્સ સહિતના સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. વધતા જતા કેસને લઈ આયોજન કરાયું છે. એમબીબીએસ ઇન્ટરસીપ, પીજી અભ્યાસપૂર્ણ કરનાર તબીબ ફરજમાં જોડાશે. તમામ સ્ટાફની રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.
Jul 2,2020, 7:58 AM IST
સુરત
દાવાનળની જેમ સુરતમાં ફેલાયો કોરોના, અમદાવાદ કરતા વધુ કેસ
સુરત શહેર કોરોનાના કેસ મામલે જ્વાળામુખી પર ઉભુ થઈ ગયું છે. હવે એ દિવસો બહુ દૂર નથી, જ્યાં સુરતમાં કોરોના કેસનો આંકડો અમદાવાદને પણ વટાવી જશે. હવે તેની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે પહેલીવાર એવું બન્યું કે, સુરતમાં કોરોનાના કેસ અમદાવાદ કરતા વધુ નોંધાયા છે. ગઈકાલે ગુજરાતમાં કુલ નવા 62 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 197 કેસ અને સુરતના 199 કેસ નોંધાયા છે. આમ, 100 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાએ કરવટ બદલી હોય તેમ શહેર બદલ્યું છે.
Jul 1,2020, 7:50 AM IST
સુરત
સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ બાદ આખરે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ હોસ્પિટલની મં
કોરોનાના દાવાનળ પર ઉભેલા સુરતની સ્થિતિ હવે અમદાવાદ જેવી બનતી જઈ રહી છે. કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આવામાં સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ થતા છેવટે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરવાની મંજૂરી અપાઈ છે. કન્વેન્શન સેન્ટરમાં 810 બેડની સુવિધા ઉભી કરાશે. જે માટે પાલિક 6 કરોડનો ખર્ચ કરશે. તો બીજી તરફ, સાંસદ સી.આર પાટીલની સહાયથી અલથાણ કોમ્યુનિટી હોલમાં 180 બેડની સુવિધા ઉભી કરાઈ છે. આ હોલ પણ શનિવાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સોંપી દેવાશે. જેથી સુરતમાં કોરોનાની સારવાર ઝડપી બનશે.
Jun 30,2020, 8:23 AM IST
Trending news
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો