हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
290/ 4
(109.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Mandir case
Ram mandir case News
P V Narasimha Rao
કોંગ્રેસના એ પ્રધાનમંત્રી જેની રામમંદિર કેસમાં મહત્ત્વની ભૂમિકા રહી, જાણો વિગતવાર
દેશમાં દેવાળું ફૂંકાયું હતું. એ સમયે ભારત સરકાર પાસે માત્ર 3 અઠવાડિયા ચાલે એટલું જ વિદેશી ભંડોળ બચ્યું હતું...ત્યારે કોંગ્રેસના હાથનો સાથ લઈને પ્રધાનમંત્રી બનેલાં પી.વી.નરસિમ્હા રાવે કઈ રીતે દેશને દેવામાંથી બહાર કાઢવાનો માર્ગ દર્શાવ્યો અને બાબરી ધ્વંસમાં કેમ તેમના પર ઉઠ્યાં સવાલો? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાંચ સંપૂર્ણ આર્ટિકલ.
Jun 28,2022, 16:27 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસ : વકીલને શ્રાપ આપનારને CJI પુછ્યું, તમે 88 વર્ષના છો, તમે આવુ
અયોધ્યા રામ મંદિર વિવાદ કેસ: અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને શ્રાપ આપનાર તમિલનાડુના 88 વર્ષિય નિવૃત્ત અધ્યાપક શનમુગમ વિરૂધ્ધ દાખલ થયેલી અરજી સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી...
Sep 19,2019, 12:53 PM IST
રામ મંદિર વિવાદ
અયોધ્યા કેસ: 5 દિવસ સુનાવણી પર મુસ્લિમ પક્ષકારે જતાવી આપત્તિ, કહ્યું- 'હેર
અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડે સપ્તાહમાં 5 દિવસ સુનાવણી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી છે. મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે પાંચેય દિવસ કોર્ટ સમક્ષ આ મામલે ઉપસ્થિત થઈ શકુ તે મારા માટે શક્ય નહીં બને. આ પહેલી અપીલ છે અને સુનાવણી આ પ્રકારે ઉતાવળે થઈ શકે નહીં. આ પ્રકારે મને પરેશાન કરવામાં આવી રહ્યો છે.
Aug 9,2019, 11:30 AM IST
રામ મંદિર વિવાદ
અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં પરંપરા તૂટી, અઠવાડિયામાં પાંચ દિવસ સુનાવણી
અયોધ્યા કેસમાં આજે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હવે સપ્તાહમાં ત્રણ દિવસ સુનાવણીની જગ્યાએ 5 દિવસ સુનાવણી હાથ ધરાશે.
Aug 9,2019, 11:06 AM IST
રામ મંદિર
રામ મંદિર કેસની સુનાવણી ટળી, હવે શું? જાણો
ram mandir hearing today in supreme court live : The Supreme Court on Friday said that an appropriate bench constituted by it will pass an order on January 10 for fixing the date of hearing in the Ram Janmabhoomi-Babri Masjid land dispute title case at Ayodhya
Jan 4,2019, 11:40 AM IST
રામ મંદિર
રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી, હવે ત્રણ જજની બેન્ચ આપશે ચૂક
રામ મંદિર (Ram Mandir) મામલે હવે આખરી સુનાવણી 10મી જાન્યુઆરીએ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં આજે થનારી સુનાવણી ટળી છે અને હવે નિયત કરાયેલ ત્રણ જજની બેન્ચ આ કેસની આગળની સુનાવણી કરશે. અહીં નોંધનિય છે કે, આશા હતી કે આજે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર કેસ (Ram Mandir Case) નો ચૂકાદો આવી જશે પરંતુ હવે આ કેસની આગળની તારીખ 10મી જાન્યુઆરી આપવામાં આવી છે.
Jan 4,2019, 11:47 AM IST
રામ મંદિર
રામ મંદિર મુદ્દે વાત કરતાં સ્વામી રડી પડ્યા...
રામ મંદિર નિર્માણ અયોધ્યાના સંતો માટે એટલું મહત્વપૂર્ણ છે એ મામલે ઝી ન્યૂઝ પર યોજાયેલી ચર્ચા દરમિયાન આંતરરાષ્ટ્રીય ધ્યાન ગુરૂ સ્વામી દિપાંકર ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ 100 વર્ષના સંતો માટે એક સપના સમાન છે. સ્વામી દિપાંકર આ અંગે ચર્ચા કરી રહ્યા હતા એ દરમિયાન એમની આંખો ભીની થઇ હતી અને આંસુ બહાર છલકાઇ આવ્યા હતા.
Nov 2,2018, 11:29 AM IST
રામ મંદિર
રામ મંદિર વિવાદ : ચર્ચા દરમિયાન સ્વામી થયા ભાવુક, કરી મોટી વાત
રામ મંદિર મામલે રાજનીતિ કરનારાઓને નિશાને લેતાં સ્વામી દિપાંકરે કહ્યું કે, નેતાઓએ આમ જનતાને મત બેંકનું મશીન સમજી રાજનીતિ કરી છે. જ્યારે સમય આવે છે ત્યારે આ મુદ્દાને ઉખાડીને પોતાનું કામ સાધી લે છે.
Nov 2,2018, 11:05 AM IST
અયોધ્યા વિવાદ
રામ મંદિર પર કાયદો લાવે સરકાર, કોંગ્રેસ નથી રોકી રહી: સિબ્બલ
અયોધ્યા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી ટાળ્યા બાદ નેતાઓ અને અન્ય લોકોના નિવેદનો શરૂ થઇ ગયા હતા. મંગળવારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ આ મેમલે તેમનું નિવેદન આપી ભાજપનો ઘેરાવો કર્યો હતો. તેમણે કહ્યું ‘ અયોધ્યા મામલે સુનાવણી કઇ તારીખે થવી જોઇએ તે કોર્ટ નક્કી કરશે. તે ભાજપ અથવા કોંગ્રેસ નક્કી કરશે નહી.
Oct 30,2018, 11:49 AM IST
Trending news
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !
Mann Ki Baat August 2025
‘ઓગસ્ટ મહિનો ક્રાંતિનો...’ પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમની શું છે 5 મોટી વાતો?
Tej Pratap Yadav Mahua seat
બિહારની આ સીટ પરથી ચૂંટણી લડશે તેજ પ્રતાપ યાદવ! શું છે આ બેઠકનું જાતિ સમીકરણ- ઈતિહાસ
pnb bank
PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા પતાવી લો આ કામ...નહીં તો ફ્રીઝ થઈ જશે બેંક એકાઉન્ટ
Gujarat politics
રાહુલ ગાંધીએ ગુજરાતના કાર્યકર્તાઓને આપ્યું એક વચન, આપ્યો જીત માટે જાદુઈ મંત્ર