हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આયુષ્માન ભારત
આયુષ્માન ભારત News
Ayushman Bharat
ગુજરાતની સિદ્ધિ; આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ હેઠળ કેટલા નાગરિકોનું થયું રજિસ્ટ્રેશન?
ગુજરાતમાં 4.77 કરોડથી વધુ નાગરિકોએ ABHA માટે નોંધણી કરાવી, 2.26 કરોડથી વધુ હેલ્થ રેકોર્ડ લિંક, 17,800થી વધુ આરોગ્ય સુવિધાઓ અને 42,000 હેલ્થકેર પ્રોફેશનલ્સની નોંધણી. દેશની 100 ABDM માઇક્રોસાઇટ્સમાં ગુજરાતના ભાવનગરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 9 મહિનાની નિર્ધારિત સમયમર્યાદા પહેલાં લક્ષ્ય પ્રાપ્ત કર્યું.
Apr 29,2025, 11:45 AM IST
pm modi
આઝાદીના આટલા વર્ષોમાં જે કોઈ સરકાર ના આપી શકી, એ ભેટ PM મોદીએ દેશને આપી
પ્રધાનમંત્રી મોદીએ ધન તેરસના દિવસે દેશના લોકોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી... ધન્વંતરિ જયંતી અને આયુર્વેદ દિવસે PM મોદીએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં લગભગ 12,850 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક પરિયોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યુ...
Oct 29,2024, 22:34 PM IST
Budget
શપથ લેતા કહ્યું હતું કોઈ કસર નહીં છોડું, આયુષ્યમાનમાં મળી શકે છે 10 લાખનું વીમા કવચ!
Ayushman Bharat-PMJAY યોજનામાં ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે. સરકાર બજેટ 2024માં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણું કરવા પર વિચાર કરી રહી છે.
Jul 7,2024, 18:33 PM IST
Health Care Tips
આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે નહીં ખાવા પડે ધરમના ધક્કા, જાણો સરળ પ્રક્રિયા
Aayushman Card: પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે થઈ શકે તે માટે દર્દીઓને ભારત સરકાર દ્વારા એક સ્પેશિયલ કાર્ડ બનાવી આપવામાં આવે છે. જેનું નામ છે આયુષ્માન કાર્ડ. શું તમે પણ આયુષ્માન કાર્ડ કઢાવવા માંગો છો? તો કોઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નથી. જાણો સમગ્ર પ્રક્રિયા...
Apr 22,2024, 14:25 PM IST
જામનગર
જામનગરમાં પૂનમ માડમના નિવાસ્થાને યોજાયો આયુષ્માન ભારત સંવાદ
જામનગરનાં સાંસદ પુનમ માડમના નિવાસ્થાને આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓનો સંવાદ યોજાયો. સાચા અર્થમાં લોકો સુધી સહાય પહોચે અને તેમજ તેનો લાભ લઇ શકે તે હેતુ થી સંવાદ યોજવામાં આવ્યો. જેમાં આયુષ્માન યોજનાનો લાભ લાભાર્થીઓને પૂરતો મળ્યો છે કે નહીં. તે સંવાદ કાર્યક્રમ જાણવામાં આવ્યું. જ્યારે સંવાદ બાદ સાંસદ પુનમ માડમે તમામ લાભાર્થીઓને પોતાના ઘરે ભોજન પણ કરાવવામાં આવ્યું.
Nov 17,2019, 10:20 AM IST
ગુજરાતી સમાચાર
સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ આપી હાજરી
ગાંધીનગરમાં આયોજીત આયુષ્માન ભારત કાર્યક્રમમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ હાજરી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સીજે ચાવડાએ હાજરી આપી હતી.
Sep 23,2019, 18:29 PM IST
SVP
SVP હોસ્પિટલમાં ડીપોઝીટ ભરવા મુદ્દે સરકારી યોજના લાભાર્થીઓએ કરી વાત
ઝી 24 કલાકના અહેવાલ બાદ SVP હોસ્પિટલમાં ડીપોઝીટ ભરવા મુદ્દે લેવામાં આવ્યો નિર્ણય. સરકારી યોજનાના કાર્ડ હશે તો નહિ લેવામાં આવે ડીપોઝીટ. મેયર બીજલ પટેલે ઝી ૨૪ કલાકના આ અહેવાલને બિરદાવ્યો છે.
May 20,2019, 14:23 PM IST
SVP
ઝી 24 કલાકના અહેવાલની અસર: SVP હોસ્પિટલમાં ડીપોઝીટ ભરવા મુદ્દે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
ઝી 24 કલાકના અહેવાલ બાદ SVP હોસ્પિટલમાં ડીપોઝીટ ભરવા મુદ્દે લેવામાં આવ્યો નિર્ણય. સરકારી યોજનાના કાર્ડ હશે તો નહિ લેવામાં આવે ડીપોઝીટ. મેયર બીજલ પટેલે ઝી ૨૪ કલાકના આ અહેવાલને બિરદાવ્યો છે.
May 20,2019, 12:40 PM IST
SVP
અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ડીપોઝીટ વગર નથી થતી દર્દીઓની સારવાર
પ્રધાનમંત્રી મોદી દ્વારા અત્યાધુનિક SVP હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મુકાઈ હતી. પરંતુ હોસ્પિટલ દર્દીઓને ન તો 'મા' અમૃતમ યોજના અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત કોઈ સેવા આપવાની હોય ત્યારે વારંવાર એ દર્દીના સગા અને ડોકટરો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોય છે.
May 19,2019, 16:50 PM IST
PMJAYA
PMJAY હેઠળ બીજી વખત સારવાર માટે આધારકાર્ડ ફરજીયાત કરાશે
એક વરિષ્ઠ સરકારી અધિકારીના અનુસાર આયુષ્માન ભારત યોજના હેઠળ બીજી વખત લાભ ઉઠાવવા જઇ રહેલા લોકો માટે આધારકાર્ડ ફરજીયાત થઇ શકે છે
Oct 7,2018, 19:30 PM IST
આયુષ્માન ભારત યોજના
દેશના આ 5 રાજ્યમાં શા માટે અમલમાં નથી પીએમ મોદીની આયુષ્માન ભારત યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રવિવારે ઝારખંડમાં મહત્વાકાંક્ષી જન આરોગ્ય આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાને લઇ કેન્દ્રમાં મોદી સરકારની એક તરફ ઉત્સાહપૂર્વક પ્રશંસા કરવામાં આવી રહી છે.
Sep 26,2018, 7:49 AM IST
નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદી નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ, બીજેપી નેતાએ કરી પહેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ નોમિનેશન તમિલનાડુમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. તમિલીસાઇ સુંદરરાજને કર્યું છે.
Sep 25,2018, 11:44 AM IST
આયુષ્માન ભારત
10.74 કરોડ લોકોને મળશે પીએમ મોદીની આ યોજનાનો લાભ
પીએમ મોદી આજે 11.30 વાગે ઝારખંડની રાજધાની રાંચીના પ્રભાત-તારા મેદાનમાં જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરવાના છે.
Sep 23,2018, 8:06 AM IST
Trending news
Gujarat politics
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોળી સમાજના હશે? કુંવરજી બાવળિયાએ આપ્યો આ જવાબ
Sardardham
કડવા પટેલ Vs લેઉવા પટેલ : સરદારધામના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા ખોડલધામના નરેશ પટેલ
Avasaneshwar Temple
બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં કરન્ટ ફેલાવાથી ભાગદોડ મચી, 2 ના મોત અનેક ઘાયલ
Besan
ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ
Gandhinagar Na Kavadava
ગાંધીનગરના કાવાદાવા : એક મંત્રીએ સિનિયર અધિકારીની ગેમ કરી નાંખી
Shravan 2025
ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?
Bank Holidays in August 2025
ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ