हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યોગેશ પટેલ
યોગેશ પટેલ News
Gujarati News
ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા વર્તનથી શહેરમાં તોફાનો થશે
BJP MLA Yogesh Patel Angry On Officercs : વડોદરાઃ 5,000 ઘર માલિકોને ઘર ખાલી કરવાની નોટિસ, હાઉસિંગ બોર્ડે-કોર્પોરેશને નોટિસ આપતા ધારાસભ્ય બગડ્યા, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અધિકારીઓ પર બગડ્યા, કહ્યું-અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, કોઈનું ગાંઠતા નથી
Jun 29,2024, 12:32 PM IST
gujarat
ભાજપના ધારાસભ્યનું પાણી મુદ્દે વિવાદિત નિવેદન, 'સિંધરોટનું પાણી માંજલપુરને મળશે, રાવ
કપૂરાઈ ટાંકીમાંથી પાણી વિતરણ વ્યવસ્થાને લઈને રાજકીય ડખો ઊભો થયો છે, ત્યારે દક્ષિણ વિસ્તારને સિંધરોટથી 50 એમએલડી પાણી મળ્યા બાદ ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડ 16, 17, 18 અને 19ના કાઉન્સિલરો સાથે બેઠક યોજી હતી.
Jun 30,2022, 10:38 AM IST
Vadodara
કોરોનામાં 2865 દર્દીઓની સારવાર કરનાર વડોદરાની ડો.સોનિયા દલાલે મોટો ધડાકો કર્યો
વડોદરાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોના કાર્યકાળમાં ડોક્ટરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે, કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો 1880 કરોડ કમાયા હતા. ત્યારે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલે ડોક્ટરોના નામે દર્દીઓ પાસેથી 30 કરોડ ઉઘરાવીને લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે. કોરોનામાં 2865 પેશન્ટની સારવાર કરનાર ડો.સોનિયા દલાલે મોટો ધડાકો કર્યો છે. પલ્મોનોલોજીસ્ટ ડો. સોનિયા દલાલે પોલીસ કમિશ્નરે ફરિયાદ કરી કે, વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમણે સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજિસ્ટ તરીકે સેવા આપી હતી. હોસ્પિટલે તેમને 20 કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે માત્ર 1.41 કરોડ રૂપિયા આપી હાથ અધ્ધર કરી દીધા હતા. જેથી મહિલા ડૉક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.
Oct 27,2021, 12:13 PM IST
Vadodara
VADODARA: મંત્રીનું વિવાદિત નિવેદન, જેણે રસી મુકાવી હોય તેને જ મફતમાં અનાજ મળવું જોઇ
સહિત સમગ્ર રાજ્યમાં આજથી મહારસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચુકી છે. આ મહારસીકરણ અભિયાન કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે વિવાદિત નિવેદન આપ્યું હતું. યોગેશ પટેલે જણાવ્યું કે, જેને રસી મુકાવી હોય તેને જ મફત અનાજ મળવું જોઇએ. આ નિવેદનના પગલે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, આ અંગે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ રજુઆત કરશે.
Jun 21,2021, 20:14 PM IST
hospitals
હોસ્પિટલો ઉઘાડી લૂંટ નહી કરી શકે,ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો ખુબ જ મોટો નિર્ણય
રાજયકક્ષા મંત્રી યોગેશ પટેલે આજે પત્રકાર પરિષદ કરીને કોરોનાની વિપરિત થઇ રહેલી સ્થિતિ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવી રહેલી લૂંટ પર લગામ લગાવવાની વાત પણ કરી હતી. ગત વર્ષે કુટુંબના એકાદ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થતાં હતાં. ચાલુ વર્ષે કોરોનાથી કુટુંબના તમામ સભ્યો સંક્રમિત થઈ રહ્યા છે. હોસ્પિટલમાં કુટુંબ દાખલ થાય તો આર્થિક રીતે તૂટી જાય છે, આર્થિક નુકશાન થઈ રહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં ઘણા મોટા બિલો આવે છે. કેટલીક જગ્યા પર ખૂબ મોટી રકમના બિલ આવ્યા છે.
Apr 15,2021, 20:55 PM IST
વડોદરા
vadodara mla yogesh patel reacts on pm narendra modi message
vadodara mla yogesh patel reacts on pm narendra modi message
Apr 3,2020, 14:20 PM IST
વડોદરા
વડોદરા: રાજ્ય સરકારે કર્યું આગામી 25 વર્ષ માટે પીવાના પાણીના સંગ્રહનું આયો
રાજ્યસરકાર આગામી 25 વર્ષ માટે પીવાના પાણીના સંગ્રહનું આયોજન કરી રહી છે. વડોદરાના 5 ધારાસભ્યો જેમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતાપપુરા સરોવર અને આજવા સરોવરની મુલાકાત લઈ પાણીના સંગ્રહ માટેનો પ્રોજેકટ તૈયાર કર્યો જે રાજ્ય સરકારને સુપ્રત કરાશે.
Jun 22,2019, 16:49 PM IST
રાજ્ય સરકાર
ગાંધીનગર: રાજ્ય સરકારના નવા મંત્રીઓ આજે સંભાળશે પદભાર
તાજેતરમાં જ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા નેતાઓ આજે ચાર્જ સંભાળવાના છે. જવાહર ચાવડા સહિત ત્રણેય મંત્રીઓ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લેશે. જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયો છે. તેની સાથે સાથે ગ્રાહક અને કુટિર ઉદ્યોગ પણ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂજા વિધી કરીને ચાર્જ સંભાળ્યો હતો.
Mar 11,2019, 12:05 PM IST
જવાહર ચાવડા
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રીપદના લીધા શપથ
જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા અને આજે તો તેમણે કેબિનેટ મંત્રીપદના શપથ પણ લીધા. જવાહર ચાવડાએ 12.39ના વિજય મુહૂર્તમાં કેબિનેટ મંત્રીપદના શપથ લીધા.
Mar 9,2019, 13:28 PM IST
Trending news
Gondal
રીબડામાં અનિરુદ્ધસિંહને પડકાર ફેંકવાના કેસમાં નવો વળાંક, વીડિયો બનાવીને હાર્દિકસિંહ
Raj Thackeray Uddhav Thackeray meeting
મહારાષ્ટ્રના રાજકારણની આ તસવીર તમને કરશે આશ્ચર્ય! રાજ ઠાકરે 12 વર્ષ બાદ માતોશ્રી...
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?