हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સદસ્યતા અભિયાન
સદસ્યતા અભિયાન News
સદસ્યતા અભિયાન
અમદાવાદ: પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ 70 સીએનું ભાજપમાં કર્યું જોડાણ
ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમા 70 સીએ ભાજપના પ્રાથમિક સદસ્ય બન્યા હતા. જેમાં આઇ.સી.એ.આઇ.ના પૂર્વ નેશનલ પ્રેસીડેન્ટ સુનીલ તલાટી, અમદાવાદ ચેપ્ટરના પ્રેસીડેન્ટ શ્રી ગણેશ નાદર, સીએ એસોસીયેશન અમદાવાદના પ્રેસીડેન્ટ આનંદ શર્મા,શ્રી સંજય શાહ સહિત 70નો સમાવેશ થાય છે.
Sep 14,2019, 20:27 PM IST
bjp leader
ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે વ્યક્ત કરી રાધનપુરથી ચૂંટણી લડવાની ઈચ્છા, જુઓ ખાસ વાતચીત
ZEE 24 કલાકે કરી અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત, કહ્યું 'સદસ્યતા અભિયાનમાં રાધનપુરમાં હેઠળ 40 હજારથી સભ્યો બનાવ્યા. મંત્રી તરીકે સરકારમાંથી સેવા કરવા મળે તો ખોટું નથી.'
Aug 23,2019, 16:00 PM IST
Artists
ઉત્તર ગુજરાતના અનેક જાણીતા કલાકારોએ ધારણ કર્યો કેસરિયો, જુઓ વીડિયો
વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા. લોકગાયક પૂનમબેન પટેલ, અભિનેતા રાહુલ આંજણા, ગાયક અક્ષય બારોટ, ધવલ નાયક જોડાયા ભાજપમાં.
Aug 21,2019, 16:01 PM IST
ભાજપ
ભાગવત વિદ્યાપીઠના આર્ચાય સહિત 100થી વધુ ઋષિકુમારો ભાજપમાં જોડાયા
ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ પહેલા કલાકારો, તબીબો જોડાયા બાદ હવે ઋષિકુમારો પણ જોડાયા છે. સોલા ભાગવત વિદ્યાપીઠના આચાર્ય સહિત 100 થી વધુ ઋષિકુમારો ભાજપમાં જોડયા. ભાજપ પ્રદેશ પ્રમુખે દાવો કર્યો કે તમામ વર્ગના લોકોની સાથે હવે ઋષિકુમારો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપ તમામ લોકોને સાથે લઇને ચાલનારી પાર્ટી છે અને દેશ હિત માટે કામ કરે છે. પ્રજાએ ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ સતત બીજી વાર ભવ્ય બહુમતિ સાથે કેન્દ્રમાં મોદી સરકાર બની છે. મોદી સરકારના કલમ 370 દૂર કરવાના નિર્ણયને સમાજના તમામ વર્ગે આવકાર્યો છે ત્યારે આ જ કારણોથી સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો ભાજપમાં જોડાયા છે. સક્રિય રાજનીતિ થી દૂર રહેવા વાળા ઋષિ કુમારોએ દેશ હિતમાં ભાજપની સાથે જોડાયા હોવાની વાત કરી હતી.
Aug 21,2019, 9:52 AM IST
ભાજપ
ભાજપનું સદસ્યતા અભિયાન પૂરજોશમાં, 20થી વધુ જાણીતા ડોક્ટરો ભાજપમાં જોડાયા
ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની હાજરીમાં 20થી વધુ ડોક્ટરો ભાજપમાં જોડાયા હતા.
Aug 13,2019, 19:00 PM IST
ભાજપ
ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાશે
ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાશે.
Aug 13,2019, 12:00 PM IST
ભાજપ
ભાજપનું સદસસ્યતા અભિયાન 20 ઓગસ્ટ સુધી લંબાવાયું, આ સેલેબ્સ પણ જોડાયા
ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાયા. પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પ્રવકતા ભરત પંડ્યાની હાજરીમાં કલાકારોને પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
Aug 10,2019, 17:27 PM IST
ભાજપ
ભાજપનું ‘સદસ્યતા અભિયાન’, ગુજરાતમાં નવા 50 લાખ સભ્યોને જોડવાનો ટાર્ગેટ
પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ પર ભગવો લેહરાવાના સ્વપ્ન સાથે ભાજપને દુનિયાના સૌથી મોટા પક્ષ બનાવવાનું અભિયાન ફરી એક વાર ચાલી રહ્યું છે. 11 કરોડ સભ્યોના પક્ષમાં વધુ સભ્યોને જોડવા ભાજપે કવાયત હાથ ધરી છે.
Jul 30,2019, 16:52 PM IST
કિંજલ દવે
લોક ગાયિકા કિંજલ દવેએ ધારણ કર્યો કેસરિયો, જીતુ વાઘાણી સાથેની તસવીરો વાયરલ
ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપમાં જોડાણ કર્યું છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે કિંજલે ભાજપનો ખેસ પહેર્યો છે. સાથે ભરત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. કિંજલ દવેએ ફેસબુક પર પોસ્ટ મુકીને અને લોકોને જાણકારી આપી કે તેણે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ કર્યું છે.
Jul 23,2019, 19:55 PM IST
gujarat
ભાજપ સદસ્યતા અભિયાનને લઈને કમલમ ખાતે યોજાશે બેઠક
જુઓ કેમ યોજવામાં આવશે ભાજપ સદસ્યતા અભિયાનને લઈને કમલમ ખાતે બેઠક
Jul 12,2019, 13:56 PM IST
અલીગઢ
અલીગઢમાં મુસ્લિમ મહિલાએ BJPની સદસ્યતા લીધી તો મકાન માલિક ભડકી ગયો, ઘર ખાલી
અલીગઢના દેહલીગેટ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી મુસ્લિમ મહિલાને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લેવાનું અને મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લેવાનો અને ગુણગાન ગાવા ભારે પડી ગયાં.
Jul 8,2019, 9:51 AM IST
ભાજપ
BJPના સદસ્યતા અભિયાનના પહેલા જ દિવસે મોટી સફળતા, દ.ભારતના બે મોટા ચહેરા પા
લોકસભા ચૂંટણી 2019માં ભાજપે પ્રચંડ બહુમત સાથે જીત મેળવી અને ફરીથી સત્તા પર આવ્યો. કેન્દ્રમાં સરકાર બનાવ્યાના એક મહિનાની અંદર જ ભાજપે 2019 માટે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી દીધી હતી.
Jul 7,2019, 7:35 AM IST
વિજય રૂપાણી
રૂપાણી અને વિદેશમંત્રીએ BJPના સદસ્યતા અભિયાનાનો રાષ્ટ્રીય સ્તરે કરાવ્યો પ્
ભાજપના સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ થયો ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય વિદેશમંત્રી ડો એસ જયશંકરે પણ શરૂઆત કરાવી. તેમણે ભાજપ નેતા તરીકે પહેલીવાર સંબોધન કરતા દેશમાં રાષ્ટ્રિય સુરક્ષાને પ્રાધાન્ય આપતી સરકાર થી પ્રભાવિત થયાની વાત કરી અને દેશને વિકાસના માર્ગે આગળ વધારવા વિદેશમંત્રાલય વધુ કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Jul 6,2019, 16:37 PM IST
pm modi
ભાજપના સદસ્યતા અભિયાનનો થયો પ્રારંભ, જુઓ PM મોદીએ બજેટ અંગે સભામાં શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદીએ કર્યું ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.
Jul 6,2019, 14:05 PM IST
pm modi
ભાજપના સદસ્યતા અભિયાનનો થયો પ્રારંભ, જુઓ PM મોદીએ શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદીએ કર્યું ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.
Jul 6,2019, 13:50 PM IST
પીએમ મોદી
5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ખેડૂત અને ખેતીની ભાગીદારી મહત્વની રહેશે:
સામાન્ય બજેટ રજુ થયાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યાં. આ અવસરે તેમણે ભાજપના સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરી. વડાપ્રધાને સભાને સંબોધતા કહ્યું કે આજે મને કાશીથી ભાજપના સદસ્યતા અભિયાનને શરૂ કરવાની તક મળી છે. તેમણે આ દરમિયાન બજેટની ચર્ચા કરતા વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના પર વિપક્ષીઓમાં ગઈ કાલથી ચર્ચા થઈ રહી છે.
Jul 6,2019, 13:44 PM IST
bjp
ભાજપના 'સદસ્યતા અભિયાન'નો પ્રારંભ, વિદેશમંત્રી એસ.જયશંકરે કર્યું સંબોધન
પક્ષનો વ્યાપ વધારવા ભાજપે ખાસ અભિયાન હાથ ધર્યું. ભાજપના 'સદસ્યતા અભિયાન'નો પ્રારંભ થયો જ્યાં વિદેશ મંત્રી એસ.જયશંકરે સંબોધન કર્યું.
Jul 6,2019, 12:45 PM IST
pm modi
ભાજપના સદસ્યતા અભિયાનનો થશે પ્રારંભ, PM મોદી વારાણસીની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદી કરશે ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.
Jul 6,2019, 12:05 PM IST
ઉત્તર પ્રદેશ
વારાણસી: અન્નદાતાને તૈયાર કરાશે ઉર્જાદાતા તરીકે
ભાજપ આજે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની હાજરીમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વારાણસી પહોંચી ગયા છે અને તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું.
Jul 6,2019, 13:21 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પીએમ મોદી આજે વારાણસી જશે, સદસ્યતા અભિયાનની કરશે શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચશે. વડાપ્રધાનનો આ પ્રવાસ એક દિવસનો છે.
Jul 6,2019, 7:52 AM IST
Trending news
Raj Thackeray Uddhav Thackeray meeting
મહારાષ્ટ્રના રાજકારણની આ તસવીર તમને કરશે આશ્ચર્ય! રાજ ઠાકરે 12 વર્ષ બાદ માતોશ્રી...
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર