हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
85/ 3
(29)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તુલસીના ફાયદા
તુલસીના ફાયદા News
Tulsi
સ્કિન પરના ડાઘ દુર કરવામાં તુલસી ઉપયોગી, આ 4 રીતે લગાડવાથી ત્વચા દેખાશે એકદમ ક્લીયર
Tulsi Benefits: તુલસી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે સ્કિન માટે પણ લાભકારી છે. તુલસી ત્વચા સંબંધિત સમસ્યાઓને દુર કરે છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરો તો તેનાથી સ્કિન પરના ડાઘ દુર થઈ જાય છે.
Feb 28,2025, 11:50 AM IST
Tulsi water Benefits
30 દિવસ સુધી રોજ તુલસીનું પાણી પીવાથી શરીરની થઈ જશે કાયાપલટ, જાણો સ્વાસ્થ્ય લાભ વિશે
Tulsi Water Benefits: તુલસીનું પાણી શરીરને પોષણ આપે છે અને મનેને શાંત કરે છે. તેનાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે જેના કારણે વારંવાર વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે. આ સિવાય તુલસીના પાણીનું સેવન 1 મહિના સુધી નિયમિત કરવામાં આવે તો શરીરમાં કેવી અસર થાય છે તે પણ જાણી લો.
Jul 11,2024, 6:55 AM IST
Tulsi benefits
રોજ તુલસીના પાન ખાવાથી થાય છે અનેક લાભ, જાણો આયુર્વેદમાં દર્શાવેલા લાભ વિશે
Tulsi Benefits:શું તમે જાણો છો કે આયુર્વેદમાં તુલસી ખાવાના કેટલાક ખાસ ફાયદા વિશે જણાવ્યું છે ? આજે તમને તુલસી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે તેના વિશે જણાવીએ. તુલસીના પાન રોજ ખાવાથી થતા આ ફાયદા વિશે આજ સુધી તમે નહીં જાણ્યું હોય.
Jan 27,2024, 6:01 AM IST
Tulsi water Benefits
Tulsi water:શિયાળામાં રોજ સવારે તુલસીનું પાણી પીશો તો નહીં ચઢવા પડે દવાખાનાના પગથિયા
Tulsi water Benefits: શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બદલાતા વાતાવરણમાં ઘણા લોકોને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ ઝડપથી થાય છે. પરંતુ શિયાળામાં જો તમે દરરોજ સવારે તુલસીનું પાણી પીશો તો તમારે બીમાર પડીને દવાખાને દોડવું નહીં પડે. કારણ કે આ પાણી રોગથી તમારું રક્ષણ કરશે.
Jan 11,2024, 7:35 AM IST
Tulsi benefits
Tulsi Benefits: ખરતા વાળની સમસ્યા દુર કરશે તુલસીના પાન, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
Tulsi Benefits: ખરતા વાળની તકલીફને દૂર કરવા માટે તુલસીના પાનનો ઉપયોગ કરવો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તુલસીના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો 15 દિવસની અંદર જ ખરતા વાળની સમસ્યા દૂર થઈ જાય છે. ખાસ કરીને આ હેર પેકનો ઉપયોગ કરવાથી વાળમાં કુદરતી ચમક વધે છે અને ખરતા વાળ પણ અટકે છે.
Sep 2,2023, 10:10 AM IST
Trending news
love story
7 વર્ષ, 42 વખત રિજેક્ટ... પ્યારમાં આ વ્યક્તિને મળી નાકામી અને પછી થયો આ કમાલ
love jihad
‘અલ્લાહ કસમ’ બોલતા જ દુલ્હનની પોલ ખૂલી! નાઝિયાએ નિકીતા બનીને હિન્દુ સાથે કર્યા લગ્ન
Post Office SaVing Schemes
પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમ છે સુપરહિટ, કોઈપણ ટેન્શન વગર કરો રોકાણ; FDથી વધારે મળશે વ્યાજ
Malegaon bomb blast case
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં 2 વોન્ટેડ આરોપી કોણ છે? જેમને હજુ પણ ફરાર બતાવી રહી છે NIA
banaskantha
‘કૃષિ મંત્રી ખોટા નિવેદનો કરે છે, અહીં આવી જુએ તો ખબર પડે કે ખાતર વગર હેરાન થઈએ છીએ’
New Income Tax Bill
આવી ગઈ તારીખ! 11 ઓગસ્ટે નવું ઈનકમ ટેક્સ બિલ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ,જાણો
Ind vs Eng
આખી સિરીઝ પાણી પાતા રહ્યા આ 3 સ્ટાર...ગંભીર-ગિલને ના આવી દયા, એક પણ મેચમાં ના આપી તક
surat
સુરતમાં વધુ એક પરિવાર હિંમત હાર્યો! પિતાનો બે પુત્રો સાથે સામુહિક આપઘાત
belly fat
જિમ-ડાયટિંગ છોડો, બસ અપનાવો આ દેશી ઉપાય, 1 મહિનામાં ઘટી જશે 8 કિલો વજન!
Feeding Pigeons
કબૂતરોને દાણા નાખવા પર થઈ શકે છે જેલ, કોર્ટનો કડક નિર્ણય