हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાણાકીય સહાય
નાણાકીય સહાય News
Gujarat Govt Big Decision
ગુજરાત સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ; વાવાઝોડું કે માવઠામાં પણ ખેડૂતોનો નહીં બગડે પાક
Gujarat Govt Big Decision: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે મુખ્યમંત્રી ફસલ ભંડારણ સંરચના યોજનાની સહાયની રકમમાં વધારો કર્યો છે.
Apr 5,2025, 15:48 PM IST
Gandhinagar news
હવે તમારું અનાજ સંગ્રહ કરવા સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી, આ રીતે કરો અરજી
Pak sangrah structure 2024-25: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને લાભ મળે તે માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ શ્રેણીમાં સરકાર દ્વારા અનાજના ભંડાર બનાવવા માટે મુખ્યમંત્રી Pak sangrah structure (પાક સંગ્રહ માળખું) યોજના હેઠળ રૂ. 1 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
Feb 28,2025, 15:19 PM IST
gujarat
ગુજરાતની સહકારી મંડળીઓને અમિત શાહે માલમાલ કરી દીધી, 1500 ટકા વધારી સહાય
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ માહિતી પૂરી પાડી હતી. સહકાર મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, એનસીડીસી તરફથી દેશભરની સહકારી મંડળીઓ/ ફેડરેશનને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે.
Jul 25,2024, 21:00 PM IST
Period
ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો
રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો નિર્ણય લીધો હતો.
Jul 24,2020, 18:33 PM IST
Australia
પાકિસ્તાનને હવે આ શક્તિશાળી દેશે આપ્યો આર્થિક મોરચે જબરદસ્ત મોટો ઝટકો
ઓસ્ટ્રેલિયા તરફથી 1.9 કરોડ ઓસ્ટ્રેલિયાન ડોલરની મદદ રોકવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ અને વેપાર મંત્રાલયે આ પાછળના હેતુનો રિપોર્ટ બહાર પાડતા કહ્યું કે પાકિસ્તાનને આપવામાં આવનારી નાણાકીય મદદ હવે બંધ કરવામાં આવી રહી છે.
Dec 4,2019, 16:05 PM IST
મોદી સરકાર
મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, કરતારપુર કોરિડોરના નિર્માણ માટે મંજૂરી
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા શ્રી કરતારપુર સાહિબ માર્ગ ખોલવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પત્ર લખાયા બાદ સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.
Nov 22,2018, 13:54 PM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ