हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રબારી સમાજ
રબારી સમાજ News
Rabari Samaj
રબારી સમાજની અનોખી પહેલ : કુપ્રથાઓ પર મૂક્યો પ્રતિબંધ, નિયમો તોડનારને 51 હજારનો દંડ
Rabari Samaj Social Reforms : બનાસકાંઠાના ડુવા ગામના રબારી સમાજે પ્રસંગોમાં બીડી સિગારેટ અને અન્ય વ્યસનો પર મૂક્યો પ્રતિબંધ, ડુવા ગામે યોજાયેલી બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
May 25,2025, 13:32 PM IST
big decision
રબારી સમાજના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વર્ષોની માંગ પૂરી થઈ
Rabari Samaj Decision : રબારી સમાજની વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય... અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ જેટલા માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
Apr 8,2025, 14:37 PM IST
Rabari Samaj
ગુજરાતનો આ સમાજ પરિવર્તનના માર્ગે! લગ્નમાં પહેરામણી, સગાઈના જૂના નિયમો બદલી નાંખ્યા
Rabari Samaj Initiative : અમદાવાદના સોલા ખાતે રબારી સમાજનું મહાસંમેલન યોજાયું હતું... જેમાં સમાજમાં વ્યાપેલા જૂના રિવાજો અને કુરિવાજોના આર્થિક ખર્ચને નિયંત્રિત કરવા માટે અનેક મોટા નિર્ણયો લેવાયા, જેનું પાલન સમાજના દરેક વ્યક્તિને કરવું પડશે
Dec 30,2024, 13:32 PM IST
gujarat news
હવે ગુજરાતના આ ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરશે PM મોદી! રોજ 2 લાખ ભક્તો કરશે દર્શન
રામમંદિર બાદ ગુજરાતના મહેસાણા જિલ્લામાં તૈયાર થયેલાં ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપવાના છે. અત્યારથી આ ભવ્ય મંદિરના વિશાળ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 900 વર્ષ પહેલાં અહીંની જમીનમાં સ્વંભૂ પ્રગટ થયેલાં ભગવાન.
Feb 7,2024, 15:03 PM IST
gujarat news
સોમનાથ બાદ અહીં સ્થપાશે સૌથી મોટું શિવલિંગ! રબારી સમાજની ગુરુ ગાદીએ બન્યું મંદિર
આજથી અમદવાદના નગરદેવી ભ્ર્દ્કાલીના માતાના દર્શન શીવયાત્રાનું પ્રસ્થાન થયું છે..ત્યારે બાદ આજે યાત્રા ચાંદખેડા અને સાબરમતી ખાતે પહોચી હતી, જ્યાં ઠેર ઠેર શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
Jan 1,2024, 17:28 PM IST
gujarat
ગમે તેવા રાજકીય વાવાઝોડામાં પણ રબારી સમાજ ભાજપની પડખે રહ્યો છે : પ્રદીપસિંહ જાડેજા
રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રેક્ટ શૈક્ષણિક સંકુલનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરાયુ હતું. રબારી સમાજના કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે, જ્યારે જયારે આવશ્યકતા પડી ગમે તેવા રાજકીય વાવાઝોડા હોય, તે વચ્ચે રબારી સમાજ ભાજપની સાથે રહ્યો છે. રબારી સમાજે હંમેશા ભાજપનો સાથ આપ્યો છે.
Sep 10,2021, 14:48 PM IST
rabri community
LRD મુદ્દે આપઘાત: રબારી સમાજનાં આગેવાનોની સમજાવટ બાદ મૃતદેહ સ્વિકાર્યો
લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થતા પિતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ભરતીનો વિરોધ વધારે ઉગ્ર બન્યો હતો. રહેલા રબારી સમાજનાં આગેવાનોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચીને વિરોધ કર્યો હતો.વિરોધનાં પગલે પોરબંદરના સાંસદો અને રાજેતાઓએ મધ્યસ્થી કરી હતી. જેથી રબારી સમાજનાં આગેવાનોએ કમિટીની રચના કરવાની હૈયાધારણા આપી હતી. ત્યાર બાદ સમગ્ર મુદ્દો થાળે પડ્યો હતો. સમગ્ર મુદ્દે મૃતદેહનો સ્વિકાર કરવામાં આવ્યો હતો.
Jan 18,2020, 16:54 PM IST
LRD
જૂનાગઢ : LRD પરીક્ષાર્થીના પિતાની આત્મહત્યાનો મામલો વધુ ગરમાયો, ભાજપની મુશ
જૂનાગઢમાં LRD પરીક્ષાર્થીના પિતાની આત્મહત્યાનો મામલો વધુ ગરમાયો છે. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. તો બીજી તરફ, રબારી સમાજે (Rabari Samaj) આ મુદ્દે બાંયો ચઢાવી છે. ભાજપના રબારી સમાજના અગ્રણીઓએ રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે. એક તરફ પરિવારે કહ્યું કે, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારીએ. તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે કહ્યું કે, સરકાર સાથે વાતચીત ચાલુ છે. જલ્દીથી આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
Jan 18,2020, 14:20 PM IST
fathers suicide
LRD ભરતીમાં 2 પુત્રોને પક્ષપાતથી વ્યથીત પિતાની આત્મહત્યા
લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થવાની ઘટનામાં પિતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. સહાયક વિદ્યુત નિરિક્ષકની કચેરી બહુમાળી ભવનમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મ્યાંજરભાઇ મુજાભાઇ હુણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેમણે ઓફીસ કાર્યાલયમાં જ સવારે 07.30થી 10.30 વાગ્યા દરમિયાન ઓફીસમાંથી પંખે લટકતો તેમનો દેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
Jan 17,2020, 23:48 PM IST
સુરત
સુરત: સીટી બસની ટક્કરે 13 વર્ષીય સગીરનું મોત, સ્થાનિકોએ કર્યો પથ્થરમારો
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં સીટી બસે સર્જેલા અકસ્માતમાં 13 વર્ષના સગીરનું મોત થયું છે. અકસ્માતમાં 13 વર્ષના મેહુલ રબારી નામના સગીરનું મોત થતા સ્થાનિક રબારી સમાજ દ્વારા રોષે ભરાઇને બસ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
Aug 24,2019, 22:10 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ