हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રામજન્મભૂમિ
રામજન્મભૂમિ News
Ayodhya
અયોધ્યામાં રામજન્મભૂમિના પુજારી સહિત 16 પોલીસકર્મીઓનો કોરોના પોઝિટિવ
રામજન્મભૂમિમાં 5 ઓગસ્ટે ભૂમિ પૂજન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિપૂજન માટે પહોંચવાના છે. અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તે પહેલા પુજારી સહિત પોલીસકર્મિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.
Jul 30,2020, 14:54 PM IST
રામજન્મભૂમિ
water and soil will be send to ram janambhoomi from jamnagar
water and soil will be send to ram janambhoomi from jamnagar
Jun 28,2020, 14:20 PM IST
ayodhya case
અયોધ્યા કેસ: મુસ્લિમ સંગઠનોમાં પુન:વિચાર અરજીને લઈને આ તે કેવી ખેંચતાણ?
અયોધ્યા (Ayodhya Case) મામલે મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવન (Rajiv Dhavan) ની આજે સવારે જેવી ફેસબુક પર એક પોસ્ટ આવી કે તેમને જમીયત ઉલેમા એ હિન્દ (મૌલાના અરશદ મદની ગ્રુપ)એ કેસમાંથી હટાવી દીધા. આ કેસમાં રસ ધરાવનારા બધાને ખુબ નવાઈ લાગી હતી. રાજીવ ધવને આ મામલે પૂરી મજબુતાઈથી સુપ્રીમ કોર્ટમાં લડત લડી હતી. તેમને હિન્દુ ધર્મના હોવાની વાત કરીને ધમકીઓ સુદ્ધા અપાઈ હતી. પરંતુ તેમણે કેસમાં પીછેહટ કરી નહતી. તેમને તો સુપ્રીમ કોર્ટ (Suprme Court) ની એક પણ સુનાવણીના પૈસા સુદ્ધા મળ્યા નથી. રાજીવ ધવને પોતાની વાત રજુ કરતા એમ પણ કહ્યું કે તેઓ બીમાર નથી.
Dec 3,2019, 16:49 PM IST
ram mandir
કલાકારે બનાવ્યું પોતાની કલ્પનાનું નાનકડું રામમંદિર, લોકોએ કરી વાહવાહી
રામમંદિરનો ચુકાદો (ram mandir verdict) આવ્યા બાદ દરેક ભારતીય કલ્પના કરી રહ્યો છો કે આખરે કેવુ રામમંદિર (ayodhya verdict) નિર્માણ થશે. વર્ષોથી રામજન્મભૂમિ પર ભગવાન રામનું મંદિર જોવા માંગતા લોકો માટે આ મંદિર એક સ્વપ્ન જેવુ બની રહેશે. ત્યારે વડોદરાના એક કલાકારે પોતાની કલ્પનાનું રામમંદિર બનાવ્યું હતું. ગાંધીનગર (Gandhinagar) માં યોજાયેલ માટીની કલાકૃતિ પ્રદર્શન અને જનજાગૃતિ શિબિરમાં વડોદરાના કલાકાર દક્ષેશે માટીમાંથી અદભૂત રામમંદિર બનાવ્યું હતું. જે સમગ્ર પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લોકો આ રામમંદિરના વખાણ કરી રહ્યાં છે.
Nov 28,2019, 12:58 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસ LIVE: મુસ્લિમ પક્ષનો દાવો, PWDના રિપોર્ટમાં હતો બાબરી મસ્જિદનો
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 23માં દિવસની સુનાવણી ચાલી રહી છે. સુન્ની વક્ફ બોર્ડ તરફથી દલીલ કરી રહેલા વકીલ રાજીવ ધવને એક નાનકડો બ્રેક માંગ્યો અને તેમની જગ્યાએ બોર્ડ તરફથી વરિષ્ઠ વકીલ ઝફરયાબ ઝિલાનીએ પોતાની દલીલ શરૂ કરી. જિલાનીએ પીડબલ્યુના એ રિપોર્ટનો હવાલો આપ્યો કે જેમાં કહેવાયું હતું કે 1934ના સાંપ્રદાયિક રમખાણોમાં મસ્જિદનો એક ભાગ કથિત રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને પીડબલ્યુડીએ તેની મરમ્મત કરાવી હતી.
Sep 13,2019, 14:24 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસ:'શિયાવકફ બોર્ડની સુપ્રીમને અપીલ અમારી તમામ જમીન હિંદુઓને ફાળવો
અયોધ્યા મામલાને લઈને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં 16માં દિવસની સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણીમાં હિન્દુ પક્ષોની દલીલો પૂરી થાય તેવી આશા છે. રામ જન્મભૂમિ પુર્નઉદ્ધાર સમિતિ તરફથી વરિષ્ઠ વકીલ પીએન મિશ્રાએ પોતાની દલીલ શરૂ કરતા નમાજ પઢવાના તરીકાઓ ગણાવ્યાં.
Aug 30,2019, 18:22 PM IST
રામ મંદિર વિવાદ
અયોધ્યા કેસ: 5 દિવસ સુનાવણી પર મુસ્લિમ પક્ષકારે જતાવી આપત્તિ, કહ્યું- 'હેર
અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડે સપ્તાહમાં 5 દિવસ સુનાવણી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી છે. મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે પાંચેય દિવસ કોર્ટ સમક્ષ આ મામલે ઉપસ્થિત થઈ શકુ તે મારા માટે શક્ય નહીં બને. આ પહેલી અપીલ છે અને સુનાવણી આ પ્રકારે ઉતાવળે થઈ શકે નહીં. આ પ્રકારે મને પરેશાન કરવામાં આવી રહ્યો છે.
Aug 9,2019, 11:30 AM IST
રામ મંદિર વિવાદ
અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં પરંપરા તૂટી, અઠવાડિયામાં પાંચ દિવસ સુનાવણી
અયોધ્યા કેસમાં આજે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હવે સપ્તાહમાં ત્રણ દિવસ સુનાવણીની જગ્યાએ 5 દિવસ સુનાવણી હાથ ધરાશે.
Aug 9,2019, 11:06 AM IST
અયોધ્યા વિવાદ
અયોધ્યા પર આજથી સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી
અયોધ્યા રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે એટલે કે આજથી રોજે રોજ સુનાવણી શરૂ થઈ રહી છે. દરેક પક્ષ પોતાની દલીલો સાથે તૈયાર છે. કોર્ટ સામે મુખ્ય મુદ્દો એ છે કે શું વિવાદીત સ્થળ પર પહેલા મંદિર હતું અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. અયોધ્યા પર મધ્યસ્થતા નિષ્ફળ ગયા બાદ બીજી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે મધ્યસ્થતા પેનલને ભંગ કરી હતી અને 6 ઓગસ્ટથી ઓપન કોર્ટમાં રોજે રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ મામલાનો ચુકાદો 17 નવેમ્બર 2019 સુધીમાં આવી જાય તેવી વકી છે.
Aug 6,2019, 12:25 PM IST
અયોધ્યા વિવાદ
અયોધ્યા મામલે મધ્યસ્થતા નિષ્ફળ ગયા બાદ હવે આજથી સુપ્રીમમાં રોજ થશે સુનાવણી
અયોધ્યા રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે એટલે કે આજથી રોજે રોજ સુનાવણી શરૂ થઈ ગઈ છે. દરેક પક્ષ પોતાની દલીલો સાથે તૈયાર છે. કોર્ટ સામે મુખ્ય મુદ્દો એ છે કે શું વિવાદીત સ્થળ પર પહેલા મંદિર હતું અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. અયોધ્યા પર મધ્યસ્થતા નિષ્ફળ ગયા બાદ બીજી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે મધ્યસ્થતા પેનલને ભંગ કરી હતી અને 6 ઓગસ્ટથી ઓપન કોર્ટમાં રોજે રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ મામલાનો ચુકાદો 17 નવેમ્બર 2019 સુધીમાં આવી જાય તેવી વકી છે.
Aug 6,2019, 12:29 PM IST
અયોધ્યા વિવાદ
Big Breaking: રામ મંદિર મુદ્દે મધ્યસ્થતાની કોશિશ નિષ્ફળ, હવે 6 ઓગસ્ટથી સુપ
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મોટો ફેસલો લીધો છે. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે કે હવે આ મામલે રોજે રોજ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી ઓપન કોર્ટમાં કરાશે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે મધ્યસ્થતાથી કોઈ પરિણામ આવ્યું નથી.
Aug 2,2019, 14:45 PM IST
રામજન્મભૂમિ
અયોધ્યા મામલે મધ્યસ્થતા પેનલની ભૂમિકા રહેશે કે નહીં? સુપ્રીમ કોર્ટમાં આજે
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્દેશ આપ્યાં. ગુરુવારે મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલે મધ્યસ્થતા કમિટીને 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.
Jul 18,2019, 11:18 AM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે