हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિક્ષણ નીતિ
શિક્ષણ નીતિ News
Shaktisinh Gohil
શું TET-TAT પાસ ઉમેદવારોનું ભાવિ છે અધ્ધરતાલ? શક્તિસિંહ ગોહિલે કરી આ માંગ
ગાંધીનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાય મુદ્દે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લોકશાહીમાં માગણી કરવાનો, આંદોલન કરવાનો અને શાંતિ પુર્વક રેલી કાઢવાનો બંધારણીય અધિકારી છે. દુખ છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ભરતીની રજુઆત માટે ગાંધીનગર એકઠા થવુ પડે છે.
Jun 18,2024, 18:12 PM IST
gujarat
શું ગુજરાતમાં TET-TAT પાસ લાખો ઉમેદવારોનું ભાવિ અધ્ધરતાલ? જાણો શિક્ષણમંત્રીનો જવાબ
Education News: ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાના બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં ટેટ પાસ ૨.૬૫ લાખ અને ટાટ પાસ ૧.૧૮ લાખ ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારતી નથી.
Mar 1,2024, 15:47 PM IST
Tet-Tat pass
ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો ફરી ચગ્યો! ગુજરાતના શિક્ષણમંત્રીએ શું કહ્યું?
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે અમે લાયકાત મુજબ જ નોકરી આપીએ છીએ. કોંગ્રેસના સમયમાં ફક્ત ભલામણો જ ચાલતી હતી. અમે જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી અને અત્યાર સુધી 12 હજારથી વધુ જ્ઞાન સહાયકોને નિમણૂંક આપી છે.
Feb 28,2024, 21:31 PM IST
વિજય રૂપાણી
વિજય રૂપાણી શિક્ષકો સાથે સપ્ટેમ્બરમાં કરશે મનની મોકળાશ
સીએમ વિજય રૂપાણી દ્વારા 'મનની મોકળાશ'નો બીજો કાર્યક્રમ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શિક્ષકો સાથે આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્ય સરકારની શિક્ષણ નીતિ, શિક્ષણમાં ફેરફાર લાવવા માટે શું કરી શકાય તેને ને લઇને શિક્ષકો સાથે ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં એવોર્ડ પ્રાપ્ત શિક્ષકોને આમંત્રણ આપવામાં આવશે.
Aug 27,2019, 11:42 AM IST
શિક્ષણ નીતિ
રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં બધું જ એકસમાન હોવું જોઈએઃ સીએમ વિજય રૂપાણી
કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિ તૈયાર કરી રહી છે, જેને અનુલક્ષીને ગાંધીનગર ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રની નવી શિક્ષણ નીતિ અંગે શિક્ષણશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનાં મંતવ્ય લેવામાં આવ્યા હતા. સાથે જ રાજ્ય સરકાર દ્વારા ઈસરોના પૂર્વ ડિરેક્ટરના અધ્યક્ષ પદ હેઠળ 10 સભ્યોની એક ઉચ્ચ શિક્ષણ સમિતિની રચના કરવાની જાહેરાત કરાઈ હતી.
Jul 21,2019, 19:26 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ