हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Abhijit Benergy
Abhijit benergy News
પિયુષ ગોયલ
અભિજીતને નોબેલ માટે અભિનંદન, પરંતુ તેમની વિચારધારા ડાબેરીઃ પીયુષ ગોયલ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અભિજીતને અભિનંદન પાઠવી ચૂક્યા છે. જોકે નોબેલ મળ્યા પછી અભિજીતે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જો તેને તાત્કાલિક સંભાળવામાં નહીં આવે તો અત્યંત ખરાબ પરિણામ આવશે.
Oct 18,2019, 19:59 PM IST
નિર્મલા બેનરજી
'મેમ, તમારા પુત્રને નોબેલ મળ્યો છે?' જૂઓ શું કહ્યું અભિજીત બેનરજીની માતાએ.
ભારતના પત્રકારો પણ સીધા જ અભિજીતના માતા નિર્મલા બેનરજીને મળવા પહોંચ્યા હતા. તેમને જ્યારે પત્રકારોએ પુછ્યું કે, તમારા પુત્રને નોબેલ મળ્યો છે તેના અંગે તમે શું કહેશો? નિર્મલા બેનરજીએ કહ્યું કે, "હું ખુબ જ ખુશ છું. આ સમગ્ર પરિવાર માટે એક મોટી ગર્વની બાબત છે."
Oct 14,2019, 19:24 PM IST
અભિજિત બેનરજી
જાણો કોણ છે અભિજીત બેનરજી, જેમને મળ્યો છે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
અભિજીત બેનરજી મૂળભૂત રીતે ભારતના પશ્ચિમ બંગાળમાં રહેનારા છે. તેમનો જન્મ 21 ફેબ્રુઆરી, 1961ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાજી અને માતાજી બંને અર્થશાસ્ત્રીના પ્રોફેસર છે. અભિજીત બેનરજીએ પોતાનો અભ્યાસ કોલકાતાની સાઉથ પોઈન્ટ સ્કૂલ અને પ્રેસિડન્સી કોલેજમાંથી કરી છે. પ્રેસિડન્સી કોલેજમાંથી તેમણે ઈકોનોમિક્સની ડિગ્રી લીધી હતી. ત્યાર પછી તેમણે વર્ષ 1983માં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માસ્ટર્સ કર્યું અને પીએચડી કરવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગયા હતા.
Oct 14,2019, 16:59 PM IST
નોબેલ પ્રાઈઝ
અર્થશાસ્ત્રનો નોબેલઃ ભારતીય મુળના અભિજીત બેનરજી સહિત કુલ ત્રણને પુરસ્કાર
આ વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સિસે અભિજિત બેનરજી, એસ્થર ડુફ્લો અને મિશેલ ક્રેમરની પસંદગી કરી છે. વૈશ્વિક ગીરીબીનો સામનો કરવા માટે તેમણે આપેલા યોગદાન બદલ તેમની પસંદગી કરાઈ છે.
Oct 14,2019, 17:35 PM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ