हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
atal ji news
Atal ji news News
અટલ બિહારી વાજપેયી
અટલજી અંગે મહાકવિ નીરજની ભવિષ્યવાણી સટિક સાબિત થઈ!
મહાકવિ ગોપાલ દાસ 'નીરજ' અને અટલ બિહારી વાજપેયીએ કાનપુરના ડીએવી કોલેજથી અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમનો પરિચય થયો અને હળવા મળવાનું રહ્યું. નીરજ મહાકવિ હોવાની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ પારંગત મનાતા હતાં. આ જ કારણે મહાકવિએ આકલન કરતા કહ્યું હતું કે તેમની બંનેની કુંડળી મહદઅંશે એક સરખી છે. દૈનિક જાગરણના એક રિપોર્ટ મુજબ આ જ કારણે 2009માં નીરજે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે તેમના અને વાજપેયીજીના નિધનમાં એક મહિનાથી વધુ અંતર નહીં હોય. વાસ્તવમાં તેમનું આ આકલન સાચુ સાબિત થયું. નીરજનું નિધન 19 જુલાઈના રોજ થયું. તેમના નિધનના 29 દિવસ બાદ અટલ બિહારી વાજપેયીનું નિધન થયું.
Aug 17,2018, 10:54 AM IST
શાહરૂખ ખાન
અટલજીના નિધન પર શાહરૂખે ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુ:ખ, 'યાદ આવશો બાપજી'
લાંબી બિમારી બાદ દિલ્હીની એમ્સમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુરુવારે સાંજે 5.05 વાગે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
Aug 17,2018, 10:56 AM IST
atal ji news
અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે સાંજે
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે. તેમનું પાર્થિવ શરીર તેમના સરકારી નિવાસસ્થાન કૃષ્ણ મેનન માર્ગ ખાતે રાખવામાં આવ્યું છે. તેમના સરકારી નિવાસસ્થાને પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. આવાસની બહાર લાંબી લાઈન લાગી છે.
Aug 17,2018, 10:57 AM IST
અટલ બિહારી વાજપેયી
મહામાનવના મહાપ્રયાણથી એક મહાયુગનો આવ્યો અંત: વાજપેયી પંચમહાભુતગ્ન
સંપુર્ણ સૈન્ય અને રાજકીય સન્માન સાથે દેશના અજાતશત્રુ નેતા અટલ બિહારી વાજપેયીને અંતિમ વિદાય આપવામાં આવી હતી
Aug 17,2018, 23:38 PM IST
Atal Bihari Vajpayee
જાણો, કેટલી સંપત્તિ છોડી ગયા છે વાજપેયી, હવે કોનો હશે અધિકાર ?
2004ના શપથ પત્ર અનુસાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચલ અચલ સંપત્તી 58,99, 232 રૂપિયા છે. જેમાં 2004માં તેમની ચલ સંપત્તિ 30,99,232.41 રૂપિયા હતી
Aug 17,2018, 11:00 AM IST
Trending news
UTTAR PRADESH
સાહેબ! મારો પતિ જ નહીં, જેઠ-નણદોઈ પણ મારી સાથે રોજ...પરિણીતાએ ખોલ્યું રાતનું રાજ
Home loan
₹50 લાખની લોન... 30 નહીં માત્ર 17 વર્ષમાં થઈ જશે ખતમ, ₹34 લાખની થશે બચત, સમજો ગણતરી
IND vs ENG 5th Test
IND vs ENG : બુમરાહ, શાર્દુલ બહાર..છેલ્લી ટેસ્ટની પ્લેઇંગ-11માં દેખાશે 4 નવા ચહેરા?
property
ભારતના 185 અબજોપતિ અહીં રોકાણ કરવા પડાપડી કરી રહ્યાં છે, આવો છે સ્ટેટસ-પાવરનો ખેલ!
rat bite death
અહો આશ્ચર્યમ્! ગુજરાતમાં ઉંદર કરડવાથી યુવાનનું મોત, પરિવારમાં મચ્યો કોહરામ, જાણો
Khaleel Ahmed
ભારતનો આ ફાસ્ટ બોલર અચાનક ઈંગ્લેન્ડથી પરત ફર્યો, જાણો શું છે કારણ
Post Office Saving Scheme
વૃદ્ધાવસ્થામાં સહારો બનશે Post Office ની આ સ્કીમ, 1500 રૂપિયાના રોકાણ પર બનશે 35 લાખ
bjp
ભાજપ અધ્યક્ષની ચૂંટણીને લઈને આવ્યો નવો વળાંક, જેપી નડ્ડા પછી કોને મળશે જવાબદારી ?
Gujarat politics
નવો ઘોડો નવો દાવ : કોંગ્રેસમાં પરિવર્તન લાવવા અમિત ચાવડા બનાવશે પોતાની સુપર ટીમ
Congress MP Praniti Shinde
કોણ છે પ્રણિતી શિંદે? જેમણે ઓપરેશન સિંદૂરને ગણાવ્યું 'તમાશો', અગાઉ પણ અનેક વિવાદોમાં