हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
displeasure
Displeasure News
vastu tips
ધાબા પર ભૂલથી પણ ના મુકશો ભંગાર નહીં તો થઈ જશો કંગાળ! માતા લક્ષ્મી કેમ થાય છે નારાજ?
શું તમે જાણો છો કે છત પર એકઠા થતા કચરાને કારણે તમારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ કચરાને કારણે મા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં પ્રવેશ નથી કરતા.
Aug 10,2022, 8:38 AM IST
Congress
ઇમરાન ખેડાવાલાનો પક્ષ સામે બળવો, પોતાના ઉમેદવારોને ટિકિટ નહી મળતા રાજીનામું ધરી દીધુ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામતાની સાથે જ રાજકીય ગરમા ગરમી પણ વધી ગઇ છે. ઉમેદવારો તમામ પક્ષોમાટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યા છે. અલગ અલગ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે પક્ષ પલટાનો પણ દોર ચાલી રહ્યો છે. તો કેટલાક કદ્દાવર નેતાઓ પોતાના સમર્થકોને ટિકિટ નહી મળવાનાં કારણે પાર્ટી વિરોધી સુર પણ આલાપી રહ્યા છે. તેવામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી પણ સામે આવી છે.
Feb 8,2021, 15:58 PM IST
ધવલ સિંહ ઝાલા
જયરાજ સિંહની નારાજગી યોગ્ય છે: ધવલસિંહ ઝાલા
કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પક્ષથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે ભાજપના બાયડ બેઠકના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ જયરાજસિંહની નારાજગી યોગ્ય ગણાવી હતી.ધવલસિંહએ નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ હોવાથી કોંગ્રેસ તૂટી રહી છે.જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પક્ષ ના સનિષ્ઠ સૈનિક અને સારા પ્રવક્તા છે પણ કોંગ્રેસ નો જૂથવાદ કોંગ્રેસ ને પાયમાલ કરી રહ્યો છે જેનો ભોગ ધવલસિંહ ઝાલા ખુબ બન્યાનો સ્વીકાર કર્યો હતો.મનગમતા કાર્યકરો સાથે રાખી ભેદભાવ ની નીતિના કારણે કોંગ્રેસ તૂટી રહી છે તેમનો હું ભાજપમાં આવવા માંગતા હોય તો સ્વાગત કર્યું હતું.
Oct 5,2019, 16:20 PM IST
અમદાવાદ
BJPના કાર્યક્રમમાં કાર્યકરોના બદલે સરકારી શિક્ષકો, નેતાઓ સામે આવી નારાજગી
વિશ્વની સૌથી મોટી પાર્ટી અને દેશના મોટા ભાગના રાજ્યોમાં સત્તાધારી ભાજપાના સમગ્ર દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. કલમ 370 દૂર કરવા મામલે કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ સમગ્ર દેશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ કાર્યકરોની નારાજગી જોવા મળી.
Sep 11,2019, 20:46 PM IST
Trending news
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'